કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે નહીં,ટ્રુડો સરકારે દેશનિકાલ મોકૂફ રાખ્યો
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને રાહત 700 વિદ્યાર્થીઓના દેશનિકાલના આદેશ પર મૂક્યો પ્રતિબંધ ટ્રુડો સરકારે દેશનિકાલ રાખ્યો મોકૂફ દિલ્હી : કેનેડાની સરકારે આમ આદમી પાર્ટીના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીની વિનંતી પર 700 ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલને રોકવાનો નિર્ણય લીધો છે. સાહની વર્લ્ડ પંજાબી ઓર્ગેનાઈઝેશનના ઈન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પણ છે. વિક્રમજીત સિંહ સાહનીએ કહ્યું કે તેમની વિનંતી પર ભારતીય હાઈ […]