1. Home
  2. Tag "indian students"

રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવાના અભિયાનથી એસ.જયશંકરે લોકોને માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે એક ઘટનાને યાદ કરી કેવી રીતે પીએમ મોદીએ યુક્રેન યુદ્ધની શરૂઆત પછી તરત જ પુતિન અને ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિઓને ફોન કરીને ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત પરત ફરવાની ખાતરી માંગી હતી. આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ […]

યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત,ઉઝબેકિસ્તાનમાં પૂર્ણ કરી શકશે અભ્યાસ

દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયું હતું.યુદ્ધ શરૂ થયા પછી ત્યાં ભણતા વિદ્યાર્થીઓને મોટું નુકસાન થયું.વાસ્તવમાં, આ વિદ્યાર્થીઓને પોતપોતાના દેશોમાં પરત ફરવાનું થયું.આમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, જેઓ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. યુક્રેનથી પરત ફર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે, કારણ કે તેઓ […]

ચીને 2 વર્ષ પછી ભારતીય વિદ્યાર્થીઓ માટે ખોલ્યા દરવાજા,1300 ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા ચીનના વિઝા

દિલ્હી:આખરે ચીને ભારતીય વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા ખોલી દીધા છે.લગભગ બે વર્ષના લાંબા વિરામ બાદ ભારતીય વિદ્યાર્થીઓને ચીનના વિઝા આપવામાં આવ્યા છે.2020 માં, કોરોના વાયરસ મહામારીને કારણે, ચીનમાં મુસાફરી પર ખૂબ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.સ્થિતિ સામાન્ય બનતી જોઈને હવે તેમને આરામ આપવામાં આવી રહ્યો છે.ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 1300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને […]

વિઝા બેકલોગ મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું-ભારતીય વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પરત ફરી શકશે

દિલ્હી:ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયન ઓથોરિટી સમક્ષ વિઝા બેકલોગ, ખાસ કરીને સ્ટુડન્ટ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો હતો.કોરોના મહામારીને કારણે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત ફરવું પડ્યું હતું અને ત્યારથી તેઓ તેમના આગળના અભ્યાસ માટે પાછા જઈ શક્યા નથી.ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી […]

ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર!,ચીન ફરીથી સ્ટુડન્ટ વિઝા આપશે,કોરોના કાળ દરમિયાન રદ્દ કરી હતી યોજના

ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! ચીન ફરીથી સ્ટુડન્ટ વિઝા આપશે કોરોના કાળ દરમિયાન રદ્દ કરી હતી યોજના દિલ્હી:ચીને સોમવારે બે વર્ષથી વધુ સમય પછી કોવિડ પ્રતિબંધોને કારણે ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત ભારતીયો માટે બિઝનેસ વિઝા સહિત વિવિધ કેટેગરીના વિઝા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચીનના વિદેશ મંત્રાલયના એશિયન […]

યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે

નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા 100 દિવસથી વધારે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને પગલે યુક્રેનમાં અભ્યાસ કરતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ પરત ભારત ફર્યાં હતા. તેમજ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને અનેક સરકાર ચિંતિત બની હતી જો કે, હવે આ ભારતીય વિદ્યાર્થીઓને રશિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તેમનો અભ્યાસક્રમો ચાલુ રાખી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

દિલ્હીઃ પાકિસ્તાનમાં શિક્ષણ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને નહીં મળે નોકરી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ખટાશ આવી છે. દરમિયાન હવે પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજમાંથી અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે, એટલું જ નહીં પાકિસ્તાનની શૈક્ષણિક સંસ્થાના પ્રમાણપત્રના આધારે ભારતમાં આગળ અભ્યાસ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે કે […]

રશિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી

રશિયા યુક્રેન વચ્ચે વિવાદ યુક્રેન ભણતા વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું રશિયામાં પણ જાહેર કરવામાં આવી એડવાઈઝરી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ યુક્રેનથી તો ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવું પડ્યું પણ રશિયામાં ભણતા વિદ્યાર્થીઓને પરત ફરવાનો સમય નહી આવે. જાણકારી અનુસાર રશિયામાં ભારતીય એમ્બેસીએ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શુક્રવારે એક એડવાઈઝરી જારી કરી છે […]

યુક્રેનના સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી

સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપી આ અંગે માહિતી તમામ લોકો બસમાં ચડીને પોલ્તવા જવા રવાના દિલ્હી:યુક્રેન પર રશિયન આક્રમણમાં યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે.કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગેની જાણકારી આપી છે.પુરીએ જણાવ્યું કે, તમામ લોકો બસમાં ચડીને […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયા સહીસલામત બહાર કાઢશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે રશિયા પણ આગળ આવ્યું છે. રશિયા દ્વારા 130 બસો તૈયાર કરવામાં આવી છે. આ બસો ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેન સરહદ પાર લઈ જશે. તેને રશિયાના બેલગોરોડ લાવવામાં આવશે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઇલ મિગિતસેવે જણાવ્યું હતું કે ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને 130 બસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code