1. Home
  2. Tag "IndianPolitics"

કોંગ્રેસ ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છેઃ ભાજપ

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025: ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધી એવા ‘ગ્લોબલ પ્રોગ્રેસિવ એલાયન્સ’નો ભાગ છે જે ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું છે. ભાજપના મતે, કોંગ્રેસ હવે વિદેશી તાકાતોની મદદથી દેશમાં […]

CWC બેઠકમાં ખડગેના કેન્દ્ર પર પ્રહારો: કોંગ્રેસ જનઆંદોલન શરૂ કરશે

નવી દિલ્હી, 27 ડિસેમ્બર 2025 : શનિવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે લોકતંત્ર, બંધારણ અને નાગરિક અધિકારોના મુદ્દે ચારેબાજુથી ગંભીર સંકટમાં ઘેરાયેલો છે. ખાસ કરીને મનરેગા કાયદો નાબૂદ કરી નવો કાયદો […]

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]

પ્રિયંકા ગાંધીએ સમય માંગતા ગડકરીએ તરત જ ઓફિસ આવવા નિમંત્રણ આપ્યું

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રમાં ચાલી રહેલા ભારે હંગામા અને ‘મનરેગા’ ના સ્થાને લાવવામાં આવેલા નવા બિલ ‘VB-G RAM G’ પરની ચર્ચા વચ્ચે ગુરુવારે લોકસભામાં એક સુખદ અને મૈત્રીપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો, […]

લોકસભામાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક: શશિ થરૂરની ગેરહાજરીથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના ઓડિટોરિયમ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં તિરુવનંતપુરમના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. લાંબા સમયથી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે મતભેદના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 28 લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરાયાં

નવી દિલ્હીઃ દેશના 12 રાજ્યોમાં હાલ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદીઓનું ઘર-ઘર સર્વે અને ડિજિટાઇઝેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન અનેક વિવાદો સામે આવી રહ્યા છે અને સાથે સાથે BLO (બ્લોક લેવલ ઓફિસર)ના મોતનાં કિસ્સાઓ પણ દેશભરમાં વધતા જોવા મળી રહ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code