1. Home
  2. Tag "Indians"

યુક્રેનમાં ભારતનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઃ એક કલાકની અંદર જ 242 ભારતીયોને એરલિફ્ટ કરાયાં

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચુક્યું છે. રશિયાની સેના યુક્રેનની સીમામાં પ્રવેશી ચુકી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના આ આક્રમક એક્શનથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા પોતોના નાગરિકોને સહીસલામત બહાર કાઢવા માટે દુનિયાના વિવિધ દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુદ્ધના માહોલ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને બહાર […]

સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે ભારતીયો નેપાળ પહોંચે છે, જાણો કેવી રીતે થાય છે તેમને ફાયદો

ભારત કરતા નેપાળમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ ભારતીયો પેટ્રોલ માટે નેપાળ જાય છે જાણો શું છે નેપાળમાં પેટ્રોલ-ડીઝલની કિંમત દિલ્હી :ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરકાર દ્વારા ભલે થોડી રાહત આપવામાં આવી હોય, પરંતુ આજે પણ તેની કિંમત લોકોને મોંઘી પડી રહી છે. આવામાં ભારતીય લોકો દ્વારા નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. વાત એવી છે કે નેપાળ બોર્ડરની […]

કોરોના મહામારીઃ કોવેક્સિન લેનારા ભારતીયો 8 નવેમ્બરથી અમેરિકાની લઈ શકશે મુલાકાત

દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભારતમાં કોવોક્સિન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે. દરમિયાન લાંબા સમય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી કોવેક્સિનને ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. WHOની મંજૂરી બાદ અમેરિકાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે. આ વેક્સિનને અમેરિકાએ પોતાની યાદીમાં સામેલ કરવાની સાથે […]

પાકિસ્તાનથી આવેલા 11 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ :  શહેરમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતના નાગરિકતા પત્ર જિલ્લા કલેક્ટર દ્વારા એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેના અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા […]

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ […]

હવે ભારતીયો પણ સ્વિત્ઝરલેન્ડ જઇ શકશે, આ શરત માનવી પડશે

સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે ખુશખબર સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી આ કારણે હવે અન્ય દેશોના લોકોને ફરીથી સ્વિત્ઝરલેન્ડમાં પ્રવેશ મળી શકશે નવી દિલ્હી: જો તમે પણ સ્વિત્ઝરલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સ્વિત્ઝરલેન્ડે હવે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ કારણે […]

અમેરિકન સિંગરે સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને ભારતીયોને નવા વર્ષની પાઠવી શુભકામના

દિલ્હીઃ ભારતીય હિન્દુ સંસ્કૃતિએ દુનિયાના વિવિધ દેશોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે. દરમિયાન હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસના શુકલ પક્ષના પ્રતિપદાએ નવસંવત્સર એટલે કે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજથી હિન્દુઓના નવા વર્ષનો પ્રારંભ થયો છે. દરમિયાન અમેરિકન સુપ્રસિદ્ધ ગાયિકા મેરી મિલબેનએ ભારતીય નવા વર્ષ નિમિત્તે સંસ્કૃતમાં શ્લોકનું પઠન કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી […]

અમેરિકામાં રહેતા 5 લાખ ભારતીયોને મળી શકે છે નાગરિકત્વ, અમેરિકાની સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’ ખરડો પસાર થયો

અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કરવાનું સપનું સેવતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાની સંસદમાં ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર થયો ગૃહમાં આ ખરડો 228 વિ. 197 મતથી પસાર થયો નવી દિલ્હી: અમેરિકાના નાગરિકત્વનું સ્વપ્ન સેવતા ભારતીયો માટે ફાયદાના સમાચાર છે. અમરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્વપૂર્ણ ખરડો અમેરિકન ડ્રીમ એન્ડ પ્રોમિસ એક્ટ પસાર કર્યો […]

ભારત થયું ગૌરવાન્તિત: ટાઇમ્સની પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં 5 ભારતીય નાગરિકોનો સમાવેશ

ભારત વધુ એક વખત ગૌરવાન્તિત થયું ટાઇમ મેગેઝિનના ટાઇમ-100 નેકસ્ટમાં 5 ભારતીય-ભારતીય મૂળના યુવા સામેલ આ યાદીમાં સામેલ પ્રતિભાશાળી યુવા નેતાઓ પોત-પોતાના ક્ષેત્રમાં ઇતિહાસ સર્જી રહ્યા છે ન્યૂયોર્ક: ભારત ફરી એક વખત ગૌરવાન્તિત થયું છે. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં પાંચ ભારતીય કે ભારતીય મૂળના યુવાઓનો સમાવેશ કર્યો હતો. ટાઇમ મેગેઝિને ટાઇમ-100 નેકસ્ટ નામનું […]

રસીકરણ અભિયાન: દેશના 80 ટકા ભારતીયો કોરોનાની વેક્સિન લેવા તૈયાર: સર્વે

સમગ્ર દેશમાં શરૂ થઇ ચૂક્યું છે રસીકરણ અભિયાન દેશના 80 ટકા લોકો વેક્સિન લેવા માટે છે તૈયાર: સર્વે આ સર્વે લોકોનો મોદી સરકારઅને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે: સ્વાસ્થ્ય મંત્રી નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોરોનાના રસીકરણના અભિયાનને લઇને એક સર્વે હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code