1. Home
  2. Tag "Indore news"

ઇન્દોર: દૂષિત પાણીથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરની બદલી

ઈન્દોર, 3 જાન્યુઆરી 2026: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના કરુણ મોતના મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે નગર નિગમની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મોહન યાદવના આદેશથી નગર નિગમ કમિશનર દિલીપ કુમાર યાદવને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે ક્ષિતિજ સિંઘલને ઇન્દોરના નવા નિગમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code