આતંકવાદના આકાઓને સિંધુ નદીનું પાણી નહીં મળવા દઈએ: રાજનાથ સિંહ
હૈદરાબાદ, 13 જૂન 2026: ભારતે આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના મુદ્દે ફરી એકવાર સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદને પાકિસ્તાનના સમર્થનની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી કદાપિ પહોંચવા નહીં દે. તેલંગાણામાં ભાજપ દ્વારા આયોજિત […]


