1. Home
  2. Tag "Infiltration"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]

બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

કોલાકાતા, 29 જાન્યુઆરી 2026: ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધતી જતી ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓ રોકવા માટે કલકત્તા હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરહદ પર ફેન્સિંગ કરવા માટે કેન્દ્રના ફંડથી ખરીદવામાં આવેલી તમામ જમીન 31 માર્ચ, 2026 સુધીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવે. ચીફ […]

રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો

જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ “લૉન્ચ પૅડ” પર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા […]

ગુજરાતઃ બનાસકાંઠા સરહદ ઉપર ઘુસણખોરીનો પ્રયાસ, બીએસએફએ એક શખ્સને ઠાર માર્યો

ડીસાઃ 23 મે 2025ના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ સફળતાપૂર્વક ઠાર કરી દીધો હતો. BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. સૈનિકોએ તેને ચેતવણી આપી પણ તે આગળ વધતો રહ્યો હતો. પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર […]

નેપાળ થઈને 37 પાકિસ્તાની-બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની ફિરાકમાં, સરહદ પર હાઈ એલર્ટ

ઓપરેશન સિંદૂર બાદ ગભરાટમાં મુકાયેલ પાકિસ્તાન હવે નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળમાં લગભગ 37 શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી હાજર છે. તેઓ કોઈક રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લખનૌ, વારાણસી, અયોધ્યા અને મથુરા પર નિશાન સાધી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહરાઇચથી […]

પાકિસ્તાને ફરી ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો, ભારતે LoC પર આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકવાદનું આશ્રયસ્થાન, પાકિસ્તાન, તેની નાપાક પ્રવૃત્તિઓથી બાકાત નથી. આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોએ આ યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. 8 મેના રોજ, રાત્રે લગભગ 11 વાગ્યે, BAS એ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર […]

પાકિસ્તાન અન્ય દેશોના મારફતે રિપેકેજિંગ કરી ભારતમાં કરી રહ્યું છે ઘૂસણખોરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સતત કાર્યવાહી કરીને પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવા, સિંધુ જળ સંધિ રદ કરવા, સાર્ક વિઝા રદ કરવા અને વેપાર બંધ કરવા જેવા ભારતના કઠિન પગલાંએ પાકિસ્તાનને સંપૂર્ણપણે તોડી નાખ્યું છે આવી સ્થિતિમાં, પાકિસ્તાન હવે ભૂખમરાથી બચવા માટે ચાલાક યુક્તિઓનો આશરો […]

પાકિસ્તાનમાં ઘુસણખોરી કરનાર 16 આતંકવાદીઓને ઠાર મરાયાંનો સેનાએ કર્યો દાવો

પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન સાથેની સરહદ પર સતત સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ગોળીબાર ચાલી રહ્યો છે. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code