1. Home
  2. Tag "Inida"

કોવિડ-19 મૃતકોના પરિવારોને સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતકોને સહાય મુદ્દે  રિટ પિટિશન થઈ હતી. […]

કોરોના રસીકરણ અભિયાનમાં બાળકો-વિદ્યાર્થીઓને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા કેન્દ્રની રાજ્યોને અપીલ

દિલ્હીઃ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીના આરોગ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણે COVID-19 રસીકરણના અંતિમ તબક્કામાં છીએ. રસીકરણની ગતિ વધારીને અને તેના કવરેજને વિસ્તૃત કરીને સંપૂર્ણ COVID-19 રસીકરણની ખાતરી કરવા માટે […]

ભારતનું National Internet Exchange

(મિતેષ સોલંકી) National Internet Exchange અંતર્ગત ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌધ્યોગીકી મંત્રાલય દ્વારા ત્રણ નવા અભિયાન શરૂ કરવામાં આવ્યા જે અનુક્રમે – NIXI એકેડમી, IP ગુરુ and NIXI-IP-INDEX તરીકે ઓળખાય છે. IP ગુરુ જે IPv6 તરીકે પણ ઓળખાય છે તે પોતાની સેવા તદ્દન મફત આપે છે. IP ગુરુ MeIT અને ટેલિકોમ વિભાગનું સંયુક્ત આયોજન છે. NIXI-IP […]

પાકિસ્તાને સરહદ ઉપર એક વર્ષમાં 5 હજારથી વધારે વખત કર્યું સિઝફાયર ઉલ્લંઘન

દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સિઝફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પાકિસ્તાને પાંચ હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 46 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને ગત વર્ષે સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code