1. Home
  2. Tag "Injustice by Railways"

ભાવનગરને રેલવે દ્વારા કરાતો અન્યાય, લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળતો નથી

ભાવનગરઃ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી. ચેમ્બર્સ દ્વારા પણ અગાઉ આ અંગે રજુઆત કરવામાં આવી હતી. ભાવનગર- સુરેન્દ્રનગર વચ્ચે  બ્રોડગેજ મળ્યાને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો હોવા છતા ભાવનગરને દેશના મહત્વના શહેરો સાથે સાંકળતી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવી નથી. તેમજ બોટાદ-અમદાવાદ વચ્ચેની બ્રોડગેજ લાઇન […]

ધોરાજી અને ઉપલેટાને રેલવે દ્વારા કરાતો અન્યાય, માત્ર એક જ વીકલી ટ્રેનથી પ્રવાસીઓને પડતી અગવડ

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રને પ્રવાસીઓની માગ મુજબ પુરતી ટ્રેનો ફાળવવામાં આવતી નથી. જેમાં ધોરાજી અને ઉપલેટા વિસ્તારના  મુસાફરોને પૂરતી ટ્રેન સુવિધાઓ મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં  આજ દિવસ સુધી લોકોની રજુઆતોને ન્યાય મળ્યો નથી. ધોરાજી અને ઉપલેટાના લાંબા અંતરની ટ્રેનોનો પુરતો લાભ મળતો નથી.  એટલું જ નહીં ધોરાજી-ઉપલેટાથી રોજિંદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code