1. Home
  2. Tag "Inspection"

ગીર-સોમનાથ, જુનાગઢમાં ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કર્યુ, ખેડૂતોની વ્યથા સાંભળી

જૂનાગઢઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર માસના છેલ્લા અઠવાડિયાથી શરુ થયેલા કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનની અણધારી કુદરતી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને […]

બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

પાલનપુરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી […]

અમદાવાદ શહેરના 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે 4 એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો

એએમસી દ્વારા દર વર્ષે બ્રિજોના નિયમિત ઇન્સ્પેક્શન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, વર્ષ 2005 પછી બનેલા બ્રિજ માટે પ્રતિ ચો.મી. રૂ 32.5 ચૂકવાશે, ઈન્કટેક્સ નજીક ગાંધી બ્રિજના રીપેરીંગ કામ શરૂ કરાયું, અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 82 બ્રિજનું મજબુતાઈથી લઈને સ્ટ્રક્ચર સુધીનું નિરીક્ષણ કરવા માટે 4 એજન્સીઓને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર સોંપવામાં આવ્યું છે. ખાનગી એજન્સીઓ […]

અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં રોડ રિપેરીંગ કામગીરીનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તાઓ પર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાય રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિણય લીધો છે. આ ખાસ અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સૂચના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક, […]

અમદાવાદમાં વર્ષ 2010 પહેલાના 38 ઓવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ અપાશે

શહેરમાં 16 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ ત્રણ મહિને પણ અપાયો નથી, બ્રિજને મરામતની જરૂ હોય તો ત્વરિત કામગીરી કરાશે, સાબરમતી નદી પર બે ઓવરબ્રિજનું લોડ ટેસ્ટ કરાશે  અમદાવાદઃ  વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો […]

‘પાકિસ્તાનના પરમાણુ બોમ્બનું નિરીક્ષણ IAEA ને સોંપવું જોઈએ’ – રાજનાથ સિંહે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. ઓપરેશન સિંદૂર પછી તેઓ અહીં સેનાના જવાનોને મળ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બને IAEA ની દેખરેખ હેઠળ લાવવો જોઈએ. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે બંને દેશો સંમત થયા છે કે પાકિસ્તાન દ્વારા કોઈપણ અપવિત્ર પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. જો આવું થશે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ […]

અમદાવાદઃ મેટ્રો રેલ ફૈઝ-2ની કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ અમદાવાદમાં ફેઝ-1 હેઠળ મેટ્રો રેલ દોડી રહી છે અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ-2 મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-2 પ્રોજેક્ટના સાડા 6 કિ.મીટર  માર્ગ પર  નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ આજે સવારે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ […]

પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં અગસ્તા-2 નામનું શિપ ભંગાવવા માટે આવ્યું છે. અગસ્તાં-2 જહાંજને કહેવાય છે. કે, પાડોશી દેશ પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગ માટે વેચવાની કોશિશ નિષ્ફળ રહ્યા બાદ અગસ્તા-2 જહાજને અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડમાં ભંગાવા માટે લાવવામાં આવ્યું છે. આ શિપ આવી પહોંચતાં દેશની ટોચની ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ […]

કોવિડને લઈને મોકડ્રીલઃ દિલ્હીની હોસ્પિટલમાં મનસુખ માંડવિયાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારા વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે દેશની મોટાભાગની હોસ્પિટલોમાં કોવિડની તૈયારીઓને લઈને નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રામમનોહર લોહિયા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોવિડની તૈયારીઓને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code