1. Home
  2. Tag "Institutional Quarantine"

વિદેશથી આવતા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટાઈન ન કરીને નિયમોનું કરાતુ ઉલ્લઘન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર 30મી એપ્રિલ સુધી આવન-જાવન પર પ્રતિબંધ ફરમાયો છે. હાલ માત્ર વિદેશી યાત્રિકો માટે વંદેભારત સેવા જ કાર્યરત છે. ઘણા પ્રવાસીઓ વિદેશથી સ્દેશ પરત ફરી રહ્યા છે. આવા પ્રવાસીઓને ઈન્સ્ટિટયુશન ક્વોરન્ટાઈન કરવાનો નિયમ હોવા છતા કેનું પાલન થતુ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code