1. Home
  2. Tag "International flights"

સુરતમાં ડાયમન્ડ બુર્સના લોકાર્પણ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈસ શરૂ કરાશે, પાટિલનું આશ્વાસન

સુરત: શહેરમાં એર ટ્રાફિકમાં વધારો થતો જાય છે. તેના લીધે ખાનગી એર કંપનીઓ દ્વારા નવા રૂટ્સની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે ખાનગી એરલાઇન્સ કંપની દ્વારા દિલ્હી, કોલકત્તા અને બેંગ્લોરની સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ડાયમંડ […]

ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય

ઓમિક્રોનનો વધતો ફફડાટ ભારતે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો નવી તારીખ હવે પછીથી જાહેર કરાશે નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ […]

દિલ્હીના સીએમ કેજરીવાલની પીએમ મોદીને અપીલ,કહ્યું શક્ય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરો

પીએમ મોદીને સીએમ કેજરીવાલે કરી અપીલ ઓમિક્રોમને લઈને કેજરીવાલ ચિંતિત ભારતીયોએ પણ સતર્ક રહેવું જોઈએ દિલ્હીના મુખ્યમંત્રી સીએમ કેજરીવાલે સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલે આ બાબતે પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી કે,શક્ય હોય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી […]

હવે 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે, સરકારે કરી તૈયારી

આંતરરાષ્ટ્રીય મુસાફરો આનંદો 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે કોવિડ પ્રકોપ હળવો થતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળાને કારણે અત્યારસુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. હવે ભારતમાં 15 ડિસેમ્બરની નિયમિતપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે. અગાઉ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જ જલ્દી જ સામાન્ય કરવાની આશા […]

ટૂંક સમયમાં તમે કરી શકશો વિદેશ યાત્રા,વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સેવા થશે શરુ – કેન્દ્ર

વર્ષના અંત સુધી શઈ શકશે વિદેશની યાત્રા સંપૂર્ણ ફ્લાઈટ સેવા શરુ કરવા જઈ રહ્યું છે કેન્દ્ર દિલ્હીઃ- કોરોનાને લઈને કેટલીક ફ્લાઈટ સેવા રદ થી હતી,વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધ લાગ્યો હતો જો કે હવે વિદેશયાત્રા કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે બુધવારે જણાવ્યું હતું કે આ […]

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ રાહ જોવી પડશે, જાણો DGCA નો નિર્ણય

વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે DGCAએ ભારતમાં શિડ્યુલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સનાં આવાગમન પર 31 ઑગસ્ટ, 2021 સુધી પ્રતિબંધ વધાર્યો જો કે દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ કરાર હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ ચાલુ રહેશે નવી દિલ્હી: કોરોના મહામારીને જોતા વિદેશ મુસાફરી કરવા માંગતા લોકોએ હજુ વધુ સમય સુધી રાહ જોવી પડશે. ડિરેક્ટોરેટ […]

વિદેશ જવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર – ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવાઓ પર અનેક દેશોએ લગાવ્યો પ્રતિબંધ

અનેક દેશોએ વિમાન સેવા પર પ્રતિબંધ લગાવ્યો વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને વિમાનસેવાઓ બંધ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને હવે ભારતીય ફલાઈટ્સને ઉડાન માટેની મંજુરી મળવામાં લાંબો સમય લાગી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, ભારતથી વિદેશ જવા ઈચ્છતા લોકોએ હવે લાંબો ઈન્તઝાર કરવો પડે તેમ છે. વિશ્વભરમાં કોરોનાની રફતાર જોતા […]

દેશમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને કેન્દ્રનો નિર્ણય – 30 એપ્રિલ સુધી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય વિમાનસેવા પરનો પ્રતિબંધ લંબાયો 30 એપ્રિલ સુઘી વિમાન સેવા પર રહેશે પ્રતિબંધ દિલ્હી -છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, આ સમયગાળા દરમિયાન દેશની સરકારે અનેક સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં વિમાન સેવા પર પણ કેન્દ્રએ પ્રતિબંધ જારી રાખ્યો હતો. ત્યારે હવે દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, […]

સરકારે ઈન્ટરનેશનલ વિમાન સેવા પરનો પ્રતિબંધ લંબાવ્યો – હવે 31 માર્ચ સુધી નહી ઉડે ફ્લાઈટ્સ

ફ્લાઈટ સેવા પરનો પર્તિબંધ લંબાવાયો 31 માર્ચ સુધી પ્રતિબંધ યથાવત દિલ્હીઃ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, જેને લઈને અનેક સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યા હતા, બહારથી આવતા યાત્રીઓ માટે ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગાવાયો હતો જેથી કરીને કોરોનાનુ સંક્રણ વધે નહી,ત્યારે હવે આ પ્રતિબંધની સમય મનર્યાદા ફરી એક વખત લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે […]

કોરોનાના કહેર વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી નહીં ઉડે આતંરરાષ્ટ્રીય વિમાન – પ્રતિબંધ યથાવત

ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ પ્રતિબંધ 30 તારિખ સુધી યથાવત રહેશે કોરોનાનો કહેર જોતા લેવાયો નિર્ણય કાર્ગો ફ્લાઈટ્સ તેમજ DGCA દ્વારા સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ નહી સમગ્ર વિશ્વામાં હજુ કોરોનાએ અટકવાનું નામ નથી લીધુ , ત્યારે કોરોના કાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય  વિમાન સેવાઓ પર પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં શરુ કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code