1. Home
  2. Tag "International news"

ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન દુશ્મનોની જાસૂસી કરે છે, ફેસબૂકના પૂર્વ કર્મચારીનો ખુલાસો

ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન કરે છે જાસૂસી ફેસબૂકના પૂર્વ કર્મચારીઓએ કર્યા અનેક ખુલાસા તે અમેરિકાની સુરક્ષા માટે ખતરો છે નવી દિલ્હી: ફેસબૂક કોઇને કોઇ વિવાદમાં રહેતું હોય છે ત્યારે હવે ફેસબૂકની પૂર્વ કર્મચારી અને વ્હીસલ બ્લોઅર ફ્રાંસીસ હોગેન કંપનીઓને લઇને સતત ખુલાસાઓ કરી રહી છે. હવે તેણે અમેરિકી કોંગ્રેસમાં એવો ખુલાસો કર્યો છે કે ચીન અને […]

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની […]

ઇરાનમાં મહિલાઓ પર પ્રતિબંધો લાગૂ, ટીવી પર મહિલાઓને સેન્ડવિચ કે પીઝા ખાતી નહીં દર્શાવી શકાય

અફઘાનિસ્તાન બાદ ઇરાનમાં પણ મહિલા વિરોધી પ્રતિબંધો ઇરાનમાં ટીવીમાં મહિલાઓને સેન્ડવીચ કે પીઝા ખાતી નહીં દર્શાવી શકાય તે ઉપરાંત મહિલાઓને લગતા કાર્યક્રમ પ્રસારિત કરવા માટે પરવાનગી લેવાની રહેશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જેમ તાલિબાની સરકારે મહિલાઓને લઇને કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે તે રીતે હવે ઇરાનમાં પણ મહિલાઓને લઇને કેટલાક નિયમો લાગૂ કરાયા છે. ઇરાનમાં ટીવી પ્રસારણ […]

ભારતના રશિયા પાસેથી S-400 ખરીદવાના નિર્ણયથી અમેરિકા ખફા, જાણો શું કહ્યું?

ભારતના રશિયા પાસેથી એસ-400 ખરીદીના નિર્ણય પર અમેરિકા ખફા ભારતનો નિર્ણય ભારત અને યુએસના સંબંધોમાં તણાવ લાવી શકે છે: વેન્ડી શર્મા બંને દેશો વચ્ચે વાતચીતથી સમસ્યાનું નિવારણ આવી શકે નવી દિલ્હી: ભારત સતત તેની સંરક્ષણ ક્ષમતાઓને વધારી રહ્યું છે અને હવે ભારત રશિયા પાસેથી ટૂંક સમયમાં S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી કરવા જઇ રહ્યું છે ત્યારે […]

NOBEL PRIZE 2021: કેમિસ્ટ્રી માટે બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને નોબેલ પુરસ્કાર એનાયત

કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ બેન્જામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલનને મળ્યો કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે નવી દિલ્હી: કેમિસ્ટ્રીમાં વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ છે. આ વર્ષનો કેમિસ્ટ્રી માટેનો નોબેલ પુરસ્કાર બેન્જામિન લિસ્ટ અને ડેવિડ ડબલ્યૂ સી. મેકલિનને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે. આ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે ISIS-Kએ ઉંચક્યું માથુ, તાલિબાન પર હુમલા વધ્યા

નવી દિલ્હી: અફઘાનને બાનમાં લેનાર તાલિબાન સામે હવે ઇસ્લામિક સ્ટેટ માથુ ઉંચકી રહ્યું છે. 20 વર્ષના યુદ્વ દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવી દેશને ચોતરફથી ખતમ કરનારા તાલિબાની શાસકો પણ હવે અહીં સુરક્ષિત નથી. ઇસ્લામિક સ્ટેટ હવે તેમને નિશાનો બનાવી હુમલા કરી રહ્યું હોવાનો અહેવાલ છે. હાલમાં એક રિપોર્ટ અનુસાર ઇસ્લામિક સ્ટેટ કે અફઘાનનના દરેક રાજ્યમાં પોતાના […]

અમેરિકા બાદ હવે યુરોપનો પ્રવાસ કરશે પીએમ મોદી, જી-20 સમિટમાં લેશે ભાગ

અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી કરશે યુરોપનો પ્રવાસ આ દરમિયાન તેઓ જી-20 સમિટમાં ભાગ લેશે જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 ઑક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે નવી દિલ્હી: અમેરિકાની સફળ મુલાકાત બાદ હવે પીએમ મોદી ટૂંક સમયમાં યુરોપ જશે. યુરોપ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીમાં જી-20 સમિટમાં ભાગ લેશે. જી 20ની કોન્ફરન્સ આગામી 30-31 […]

ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલર ઘટી

ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થતા માર્ક ઝુકરબર્ગને ફટકો માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઘટી ફેસબૂકના શેર્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે નવી દિલ્હી: સોમવારે રાત્રે સમગ્ર વિશ્વમાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. સેવાઓ ખોરવાઇ જતા ફેસબૂકના શેર્સમાં પણ કડાકો બોલ્યો […]

મેડિસિન ક્ષેત્રમાં ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર

આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયનને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર અપાયા તેમના આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો નવી દિલ્હી: આ વર્ષના ફિઝિયોલોજી અને મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે […]

આજથી બ્રિટનના નાગરિકોએ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે

નવી દિલ્હી: ભારતે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે નિયમો કડક કર્યા બાદ આજથી બ્રિટનથી આવતા પ્રવાસીઓએ હવે ભારતમાં 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. 1 ઑક્ટોબરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા અનુસાર, જો તેમને કોરોના વાયરસ સામે સંપૂર્ણ રસી આપવામાં આવી હોય. હકીકતમાં, બ્રિટિશ સરકારે ભારતના કોવેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી નથી, જેના આધારે બદલો લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code