ભારત વિશ્વ સ્તરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ટેરરિઝમ માટે જાણીતુઃ રાજનાથસિંહ
નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: “ઓપરેશન સિંદૂરે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે તેની ધરતી પર થતા આતંકવાદી હુમલાઓ વખતે માત્ર રાજદ્વારી નિવેદનો જારી કરવાની જૂની માનસિકતામાં બંધાયેલું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે નિર્ણાયક કાર્યવાહી દ્વારા તેની અડગ પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરીને માત્ર ઇરાદા અને રેટરિકથી આગળ વધીને કાર્ય કર્યું છે,” તેમ […]


