કેનેડાનો યુ-ટર્નઃ નિજ્જર હત્યા કેસમાં ભારતને આપી ક્લીન ચીટ
ઓટાવા, 26 ફેબ્રુઆરી 2026: ભારતની વિશ્વસ્તરે વધતી આર્થિક અને રાજકીય શક્તિનો પ્રભાવ હવે ઉત્તર અમેરિકાના દેશો પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરનાર કેનેડાએ હવે સુર બદલ્યો છે. કેનેડાની નવી સરકારે સ્વીકાર્યું છે કે, મની ધરતી પર થતા ગુનાઓમાં ભારતની કોઈ સંડોવણી નથી. આ મોટા […]


