1. Home
  2. Tag "investigation"

દિલ્હીમાં કેટલાક મ્યુઝિયમોને બોમ્બથી ઉડાવી ધમકી ભર્યા મેલ મળ્યાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ ઈમેલ મારફતે કેટલાક મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ બાદ કંઈ નહીં મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં ફરી […]

નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ NEET UG 2024 ના પરિણામોની ઘોષણા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવાદોના ઘેરામાં છે. એજન્સી પર પરિણામમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન યુપીએસસીના ભૂતપૂર્વ અધ્યક્ષો અને શિક્ષણવિદોની એક સમિતિ NEETમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરશે. કેસ માત્ર 6 કેન્દ્રો અને 1600 ઉમેદવારો પૂરતો મર્યાદિત છે. 1563 ઉમેદવારોને ગ્રેસ માર્કસ મળ્યા હતા જેમાંથી 790 […]

સ્વાતિ માલીવાલ કેસની તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ કરશે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગઈકાલે સાંજે દિલ્હી પોલીસની ટીમ બિભવ કુમાર સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. આ સમય દરમિયાન, ઉત્તર જિલ્લાના અધિક નાયબ પોલીસ કમિશનર અંજિતા ચેપાયના અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. કેસની તપાસ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કેસની તપાસ માટે SITની રચના

અમદાવાદઃ પંચમહાલથી સામે આવેલા NEET પરીક્ષા કૌભાંડ મામલે જિલ્લા પોલોસ વડાએ આજરોજ મોટો ખુલાસો કર્યો છે. સમગ્ર મામલે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસે બનાવેલી SIT દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે જેમાં પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર

કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા […]

યુરોપિયન યુનિયનને ડિજીટલ નિયમોના સંભવિત ઉલ્લંઘન માટે TikTok સામે તપાસ શરૂ કરી

લાખો બાળકો અને કિશોરોની ઍક્સેસ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર નિયમોના ઉલ્લંઘન સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. યુરોપિયન યુનિયન (EU) એ કહ્યું કે તે સંસ્થાના નવા ડિજિટલ નિયમોના સંભવિત ઉલ્લંઘનને લઈને ચીની એપ્લિકેશન TikTokની તપાસ કરી રહી છે. યુરોપિયન કમિશને, EU ની એક્ઝિક્યુટિવ શાખાએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે અમલમાં આવેલા ડિજિટલ […]

ગુજરાતમાં લગ્નસરાની સીઝનમાં બાળલગ્નો અટકાવવા હવે ગામડાંમાં ચેકિંગ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કારતક મહિનાથી પૂર્ણિમાં બાદ લગ્નસરાંની સીઝન શરૂ થશે. લગ્નો માટે નાના-મોટા શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ. રસોઈયા, ગોર મહારાજ વગેરે બુક થઈ ગયા છે. જ્યારે ગામડાંઓમાં પણ લગ્નસરાની સીઝન ખીલી ઊઠશે. રાજ્યમાં ઘણાબધા સમાજોમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે. વર્ષોથી બાળ લગ્નોની પ્રથા ચાલી આવતી હોવાથી એમાં કોઈ ફેરફાર થતો નથી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code