1. Home
  2. Tag "investment"

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

પ્રવાસન ઉદ્યોગમાં સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ જૂથો માટે રોકાણની વિપુલ તકો: જી.કિશન રેડ્ડી

નવી દિલ્હીઃ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે નવી દિલ્હી અને મુંબઈમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આગામી 1લી વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટ વિશે પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગના હિતધારકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય હતો. પૂર્વોત્તર ક્ષેત્રના પ્રવાસન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી જી.કિશન રેડ્ડીએ રોડ શોની અધ્યક્ષતા કરી હતી. રોડ શોમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જી.કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “રાજ્ય […]

દેશમાં PLA યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 1536 કરોડનું રોકાણ

નવી દિલ્હીઃ પીએમ મિત્રા હેઠળ પ્રસ્તાવો પ્રાપ્ત કરવાથી માંડીને પીએલઆઈ યોજના હેઠળ રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. મંત્રાલયે હેન્ડલૂમ ક્ષેત્રને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને ઘણાં હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. રકારે દેશમાં ટેક્સટાઈલ ઉદ્યોગને કદ અને વ્યાપ હાંસલ કરવા અને સ્પર્ધાત્મક રહેવા માટે સક્ષમ બનાવવા એમએમએફ એપરલ, […]

રોકાણ કરવાની ગણતરી છે? તો સોનામાં કરો – આ પ્રકારે થશે ફાયદા

સોનાને લઈને એવું કહેવામાં આવે છે કે તે સુખનું સાથી અને દુઃખનું ભાથું. સુખના સમયમાં તે ખુશીમાં વધારો કરે છે કે ખરાબ સમયમાં તે સાથી બને છે. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે સોનું જો વસાવેલું હોય તો સંકટ સમયમાં પણ તે અનેક રીતે મદદરૂપ બની શકે છે. આજના સમયમાં લોકો શેયર્સ, પ્રોપર્ટી અને અન્ય […]

ગાંધીનગરઃ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 9000 કરોડના રોકાણની દરખાસ્ત

અમદાવાદઃ ગાંધીનગર ખાતે સૌપ્રથમ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ (GAIIS) સમાપ્ત થઈ હતી, જેમાં આયુષ સેક્ટરમાં રૂ. 9,000 કરોડથી વધુના લેટર ઓફ ઇન્ટેન્ટ્સ (LoIs) ઈરાદાપત્રો થયા છે. રોકાણની દરખાસ્તો એફએમસીજી, મેડિકલ વેલ્યુ ટ્રાવેલ (MVT) અને સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્નોલોજી એન્ડ ડાયગ્નોસ્ટિક્સ અએ ખેડૂતો અએ કૃષિ જેવી મુખ્ય શ્રેણીઓમાં આવી છે. સમિટ દરમિયાન, દેશો, પ્રતિષ્ઠિત સંશોધન […]

ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપીંડી કરનારો માસ્ટરમાઈન્ડ ઝબ્બે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણમાં ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને રૂ. 2.67 કરોડની છેતરપીંડી આચરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે આ પ્રકરણમાં છેતરપીંડી આચરનારી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો હતો. આરોપીઓએ બોગસ કંપનીઓ ઉભી કરીને રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુરની ઠગ ત્રિપુટીએ બનાવટી કંપનીના નામે કરોડો રૂપિયા […]

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના, જાણો શું કહ્યું?

ભારતમાં રોકાણ અંગે એપલે જણાવી યોજના ભારતમાં એપલ 10 લાખ નોકરીનું સમર્થન કરે છે ભારતમાં એપલ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વેપાર કરી રહી છે નવી દિલ્હી: અમેરિકાની ટેક દિગ્ગજ કંપની એપલે ભારતમાં રોકાણ અંગેની યોજનાઓ અંગે જાણકારી આપી છે. એપલ અત્યારે રોકાણની યોજનાઓ સાથે વર્ક ફોર્સ, એપ્સ અને સપ્લાયર પાર્ટનર દ્વારા અંદાજે 10 લાખ […]

શું ચીનમાં રોકાણ કરવું જોખમી છે? જાણો જાપાન દ્વારા ચીનમાં કરવામાં આવેલું રોકાણ કેવી રીતે ડૂબી ગયું

ચીનમાં જાપાને કર્યું રોકાણ હવે કરોડો રૂપિયા પર ફરી ગયું પાણી જાપાનને 3.5 બિલિયન ડોલરની ખોટ દિલ્હી :ચીનમાં જાપાન દ્વારા કરવામાં આવેલા રોકાણને ભારે નુક્સાન થયું છે. વાત સાચી છે. ચીનમાં જાપાનના સોફટ બેંક ગ્રુપ કોર્પોરેશન દ્વારા કરોડો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું પણ હવે તે રોકાણ પર પાણી ફરી ગયું છે અને જુલાઈ અને […]

ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તકો રહેલી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના CEO સાથે વાત કરી ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તક અંગે કહ્યું અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા કરી નવી દિલ્હી: ભારત વિશ્વ માટે એક ઉભરતા બજાર તરીકે સામે આવી રહ્યું છે. ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન […]

ભારતમાં કોઈ પણ ખચકાટ વિના મૂડીરોકાણ કરવા NRIને કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ અપીલ

દિલ્હીઃ બિન નિવાસી ભારતીયોને કોઈપણ ખચકાટ વિના ભારતમાં મૂડીરોકાણ કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે અનુરોધ કર્યો હતો. તેઓ દુબઈમાં ભારતીય જનમંચ વેપાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, બિનનિવાસી ભારતીયો માટે ભારતની પ્રગતિંમાં સહભાગી થવાની આ ઉજળી તક છે. પિયૂષ ગોયલે ભારતમાં વેપાર અને ઉદ્યોગમાં સરળતા લાવવા કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code