1. Home
  2. Tag "Invitation"

કેનેડામાં જી-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રહેવા આમંત્રણ મળ્યું

નવી દિલ્હઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ગઈકાલે પીએમ મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી કાર્નેને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા અને સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે […]

ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય આઇટી-ઓલિમ્પિક્સમાં ભાગ લેવા આમંત્રણ

નવી દિલ્હીઃ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી-સંચાલિત વૃદ્ધિ અને પરિવર્તન સાથે, ડિજિટલ કૌશલ્યને વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને નવીનતાના કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવી રહી છે. વ્યવસાય અને જીવનની સમસ્યાઓના ઉકેલમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી દરેક માટે વ્યક્તિગત AI સહાયક બનાવવાનું શક્ય બન્યું છે. સમાજ, રાજ્ય, વિજ્ઞાન અને વ્યવસાય માટે ટેકનોલોજીકલ સંશોધન અને વિકાસ માટે સાયબર સુરક્ષાની લાઇન સૌથી મહત્વપૂર્ણ […]

બ્રેઈન સ્ટ્રોકથી બચવા માટે ડોક્ટરોએ નવી માર્ગદર્શિકા જાહેર કરી, તેની અવગણના સમસ્યાને આમંત્રણ આપવા સમાન

બ્રેઈન સ્ટ્રોક એક જીવલેણ સ્થિતિ છે જે દર વર્ષે લાખો લોકોના જીવ લે છે અથવા તેમને જીવનભર અપંગ બનાવે છે. જોકે, હવે અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અને અમેરિકન સ્ટ્રોક એસોસિએશન (ASA) એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જીવનશૈલી બદલીને અને કેટલાક ખાસ પગલાં અપનાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. આ માર્ગદર્શિકા બધી ઉંમરના […]

રાત્રિની અપુરતી ઉંઘ અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે…

રાત્રિના સમયે પુરતી ઉંઘ ના મળવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેમજ તેની અસર બીજા દિવસે સવારે જોવા મળે છે. વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. જોકે, 10-20 વર્ષ પહેલાં સુધી ઊંઘને એટલી ગંભીરતાથી લેવામાં આવતી નહોતી, પરંતુ સમય જતાં જીવનશૈલી બદલાઈ ગઈ અને આ વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં સ્વસ્થ રહેવા માટે […]

બાંગ્લાદેશની વધુ એક હરકત! યુનુસ સરકારે ભારત દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણને ફગાવી દીધું

બાંગ્લાદેશી અધિકારીઓ હવામાન વિભાગના 150 વર્ષ પૂરા થવા પર ભારતમાં આયોજિત સેમિનારમાં હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-જરૂરી વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધને ટાંકીને ભારત સરકારના આમંત્રણને નકારી કાઢ્યું હતું. IMDના 150 વર્ષ પૂરા થવા પર દિલ્હીમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 14મી જાન્યુઆરીએ દિલ્હીના મંડપમમાં આયોજિત આ સેમિનાર માટે […]

મમતા, ઓમર, આતિશી સહિતના મુખ્યમંત્રીઓ મહાકુંભમાં મહેમાન બનશે, યોગીના મંત્રીઓ આમંત્રણ આપવા જશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ 2025 ની દિવ્યતા અને ભવ્યતાને પ્રોત્સાહન આપવા માટે મંત્રીઓના રાજ્યવાર પ્રવાસો સુનિશ્ચિત કર્યા છે, જેનું વૈશ્વિક સ્તરે પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. આ મંત્રીઓ તેમના ફાળવવામાં આવેલા રાજ્યોમાં જશે અને રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોને મળશે અને તેમને મહાકુંભમાં આવવા માટે આમંત્રણ આપશે. પ્રયાગરાજ મહાકુંભમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમકે […]

પુતિનના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી રશિયા જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (સોમવારે) 16મી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા જવા રવાના થશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન બ્રિક્સ જૂથના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે તેમની રશિયાની આ બીજી મુલાકાત છે. BRICS સમિટ 22-23 ઓક્ટોબરે […]

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે એટલે રામ મંદિરનું વિશેષ આમંત્રણ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાઓ હાજર રહેવુ જોઈએઃ શિવસેના

મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો  મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code