ઈરાનમાં એક્સપોર્ટ થતો ચોખાનો એક લાખ ટન જથ્થો ગુજરાતના બંદરો પર અટવાયો
ઈરાન-ઈઝરાઈલ વચ્ચે યુદ્ધને લીધે નિકાસ અટકી પડી, મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ઈરાન જવા માટે બાસમતી ચોખાના શિપમેન્ટ બંદરો પર રોકાયા, ઈરાન ભારતની કુલ બાસમતી ચોખાની નિકાસનો 18-20 ટકા હિસ્સો ધરાવે છે, અમદાવાદઃ ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ભારતના એક્સપોર્ટરો પર અસર પડી છે. ભારત ઈરાનમાં મોટાપાયે બાસમતી ચોખાની નિકાસ કરનારો દેશ છે. […]