ઈરાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી પર વ્યક્ત કર્યો ભરોસો,ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવાની કરી અપીલ
દિલ્હી: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે ભારતને અપીલ કરી છે કે તે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરે. ઈરાનને વિશ્વાસ છે કે જો ભારત ઈચ્છે તો તે આ યુદ્ધને રોકી શકે છે. તેમને વડાપ્રધાન મોદી અને […]