1. Home
  2. Tag "ITBP"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ITBPને બહાદુરી અને સમર્પણનું પ્રતિક ગણાવ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ITBP યોદ્ધાઓ અને તેમના પરિવારોને ITBPના સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં ITBPને બહાદુરી અને સમર્પણનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કુદરતી આફતો અને બચાવ કામગીરી દરમિયાન તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી જે લોકો માટે ગર્વની વાત છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “ITBP હિમવીર અને તેમના પરિવારજનોને સ્થાપના દિવસ […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ITBPના 86 તાલીમાર્થી અધિકારીઓને ડિપ્લોમાથી સન્માનિત કરાયા

જયપુરઃ રાજસ્થાનના અલવરમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 86 તાલીમાર્થી અધિકારીઓએ તેમની સખત તાલીમ પૂર્ણ કર્યા પછી, ઔપચારિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સંકલિત સુરક્ષા વ્યવસ્થાપન અને વહીવટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. આ સમારોહ માત્ર સઘન તાલીમ કાર્યક્રમનો અંત જ નહીં પરંતુ ભારતના સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં સેવા આપવા માટે તેમની પ્રતિબદ્ધતાની […]

ITBPનું માનવતા પ્રત્યેનું સમર્પણ પ્રશંસનીય છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, અમિત શાહે લાહૌલ અને સ્પીતિમાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની માઉન્ટેન રેસ્ક્યુ ટીમને બિરદાવી છે. X પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું કે “અમારા બહાદુર હિમવીર પર ગર્વ છે. ITBP માઉન્ટેન રેસ્ક્યુ ટીમે તાજેતરમાં લાહૌલ અને સ્પીતિમાં ઊંચા પર્વતીય ખડકો પર એક […]

મોદી 3.0: NSG-ITBPને VIP સુરક્ષામાંથી દૂર કરાય તેવી શકયતા, અર્ધલશ્કરી દળોને જવાબદારી સોંપાશે

નવી દિલ્હીઃ નવા મંત્રીઓ ચાર્જ સંભાળતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા VIP સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના VIP સુરક્ષા એકમની સેવાઓ પાછી ખેંચી લેવાનું વિચારી રહ્યું છે. મંત્રાલય અર્ધલશ્કરી દળોને રજિસ્ટર્ડ ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓની સુરક્ષાની જવાબદારી સોંપવાની […]

દેશની સુરક્ષાને લઈને કેબિનેટનો મહત્વનો નિર્ણય – ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્રની સરકાર અથાગ પ્રયત્ન કરતી રહે છે જેથી દેશના લોકો શાંતિની ઊંધ લઈ શકે દેશની તમામ સરહદો પર જવાન તૈનાત કરવામાં આવે છે તેઓને અનેક હથિયાર અને સુવિધાઓ અપાઈ છે ત્યારે હવે આ બબાતે કેન્દ્રીય કેબિનેટે એક મહત્વનો નિર્ણ.ય લધો છે […]

સલામ છે દેશના આ જવાનોને – ITBP ના જવાનોએ માઈનસ 20 થી 40 ડિગ્રી તાપમાનમાં ધ્વજ ફરકાવ્યો 

આઈટીબીપીના જવાનોને સો સો સલામ માઈનસ 40 ડિગ્રીમાં પણ મનાવ્યો ગણતંત્રનો પર્વ ભર બરફ વર્ષા વચ્ચે ફરકાવ્યો ધ્વજ દિલ્હીઃ- દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.આ પ્રજાસત્તાક દિવસ દેશ માટે ખાસ છે કારણ કે ઘણી વસ્તુઓ  એવી જોવા મળશે જે પ્રથમ વખત જોશો, કોરોના સંક્રમણ વચ્ચે ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં માત્ર એવા […]

કેન્દ્ર દ્રારા ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે અસાઘારણ બહાદુરી માટે ITBP અને કોસ્ટ ગાર્ડના જવાનોને સમ્માનિત કર્યા

આવતી કાલે 73મો ગણતંત્ર દિવસ આઈટીબીપીના બહાદૂર જવાનોનું સમ્માન કોસ્ટગાર્ડના જવાનોને પણ કર્યા સમ્માનિત   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં આવતી કાલે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થી રહી છે,જે નિમિત્તે દેશમા બહાદુર જવાનોને પણ દેશની સરકાર દ્રારા સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ખાસ દિવસે ભારત સરકારે અસાધારણ બહાદુરી દર્શાવવા બદલ 18 ITBP કર્મચારીઓને […]

ITBPના 260 સાહસિક જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલતી નવાજીત કરાયા

ITBPના 260 જવાનોને મેડલથી સન્માનિત કરાયા તેઓને કેન્દ્રીય ગૃહપ્રધાનના સ્પેશિયલ ઑપરેશન મેડલથી નવાજીત કરાયા 20 જવાનોને વીરતો ચંદ્રક પણ મળ્યો નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે લદ્દાખમાં વિશેષ ઑપરેશન્સ માટે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના 260 જવાનોને કેન્દ્રીય ગૃહપ્રધાનના વિશેષ ઑપરેશન મેડલથી નવાજીત કરવામાં આવ્યા છે. બર્ફીલા અને ઊંચાઇએ આવેલા […]

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ITBPના 11 જવાનોના પરિવારોનું કરાયુ સમ્માન,જેઓ દેશ માટે થયા શહીદ

આઈટીબીપીના 11 જવાનોના પરિવારનું થશે સમ્માન જેમણે દેશ માટે ત્યાજ્યા છે પ્રાણ   દિલ્હીઃ-દેશના જવાનો આપણી સુરક્ષા માટે સતત દેશની સીમા પર ખડેપગે રહે છે, દિલસ રાત પોતાની ફરજ બજાવીને આપણાને સુરક્ષિત રાખે છે,ત્યારે હવે ભારત-ચીન બોર્ડર પોલીસે તેમના 11 શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન કર્યું છે. આ તમામ પરિવારોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સન્માનિત કરવામાં […]

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય

  અફઘાનથી પરત ફરેલા લોકો માટે 14 દિવસ ક્વોરોન્ટાઈન ફરજિયાત કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે. આ ક્વોરોન્ટાઈન રાખવાનો  નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code