‘આઝાદી કા અમૃત મહોત્સવ’ – ITBPના 11 જવાનોના પરિવારોનું કરાયુ સમ્માન,જેઓ દેશ માટે થયા શહીદ
આઈટીબીપીના 11 જવાનોના પરિવારનું થશે સમ્માન જેમણે દેશ માટે ત્યાજ્યા છે પ્રાણ દિલ્હીઃ-દેશના જવાનો આપણી સુરક્ષા માટે સતત દેશની સીમા પર ખડેપગે રહે છે, દિલસ રાત પોતાની ફરજ બજાવીને આપણાને સુરક્ષિત રાખે છે,ત્યારે હવે ભારત-ચીન બોર્ડર પોલીસે તેમના 11 શહીદ સૈનિકોના પરિવારજનોનું સન્માન કર્યું છે. આ તમામ પરિવારોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સન્માનિત કરવામાં […]


