1. Home
  2. Tag "Jagannathji Temple"

અમદાવાદના જગન્નાથજીના મંદિરમાં ઊજવાયો ફુલડોલોત્સવ, ગુલાલ-કેસુડાના રંગે ભાવિકો ભીંજાયા

અમદાવાદઃ ગુજરાતભરમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંધૂળેટીના પર્વની લોકોએ મન ભરીને ઊજવણી કરી હતી,. એકબીજા પર કલરો અને પાણીની છોળો ઉછાળીને ધુળેટી મનાવી હતી. શહેરના વિવિધ મંદિરોમાં પણ ધુળેટીના તહેવારની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.  જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ  ફૂલડોલોત્સવ ઊજવાયો હતો.જ્યારે વસ્ત્રાપુરમાં આવેલી કલ્યાણ […]

અમદાવાદમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જગન્નાથજી મંદિરના મહંતને ચાંદીનો રથ આપ્યો

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા માટે પોલીસ વહિવટી તંત્ર અને મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે બન્ને સમાજના આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ જગન્નાથજી મંદિરમાં જઈને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. […]

કોરોનાના કહેર બાદ દેશના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધીનો નિર્ણય

દેશમાં મંદિરોના લાગ્યું કોરોનાનું ગ્રહણ હવે જગન્નાથ મંદિર ભાવિકો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો મંદિર 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભાવિકો માટે બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોનાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રોજના 1 લાખ કેસ આવી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ભક્તો માટે ફરીથી પ્રવેશબંધી કરવામાં આવી રહી છે. દેશમાં […]

અમદાવાદમાં જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધીઃ જળયાત્રા પ્રોટોકોલ મુજબ યોજાશે

અમદાવાદઃ રાજયમાં  કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે.  અમદાવાદ શહેરમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code