1. Home
  2. Tag "Jagdishbhai Vishwakarma"

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

પૂછતા હૈ ભાજપ: કોંગ્રેસને રામ, ગામ અને કામ સાથે શું વાંધો છે?

[અલકેશ પટેલ] ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026: What is the problem with Congress with Ram, village and work? કોંગ્રેસને મૂળભૂત રીતે રામના નામ સામે વાંધો વાંધો હોય એવું જણાય છે તેમ જણાવી ભારતીય જનતા પાર્ટીએ આજે આક્ષેપ કર્યો હતો કે હકીકતે મુખ્ય વિપક્ષને રામ, ગામ અને કામ ત્રણે સામે વાંધો છે. ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. તેમણે પુસ્તકોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ પુસ્તકો વિશે માહિતી મેળવી હતી. ખાસ કરીને તેમણે નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલની મુલાકાત લઈને પુસ્તકો પણ ખરીદ્યા હતા. આ સાથે જ તેમણે બુક ફેસ્ટિવલમાં આયોજિત કરાયેલ વિવિધ મંચોની મુલાકાત લઈને માહિતી મેળવી હતી અને પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code