જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ
નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]