1. Home
  2. Tag "JAIL"

અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ 1લી મેથી પોતાના પરિવાર સાથે ફોનથી વાત કરી શકશે

અમદાવાદ:  શહેરમાં સાબરમતી જેલનું તંત્ર પ્રિઝન ઈન્મેટ કોલિંગ સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના 1લી મેથી શરૂ કરી દેવાશે. જેના થકી કેદીઓ તેમના પરિવાર સાથે ફોન કરીને વાતચીત કરી શકશે. કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતી મેળવવા માટે કોલ રેકોર્ડ પણ કરવામાં આવશે. જેલ અને સુધારાત્મક વહીવટના ડાયરેક્ટર જનરલે જણાવ્યું […]

જાણો વિશ્વની સૌથી ડેન્જર જેલ જ્યાં એક કેદી કરોડોનો ખર્ચ કરવામાં આવે છે,જાણો ક્યા આવેલી છે આ જેલ

વિશઅવની સૌથી ખતરનાક જેલ અહીં એક કેદી પર કરોડોનો ખર્ચ થાય છે દુનિયાભરમાં અવનવી અજાયબીઓ જોવા મળે છે, અવનવી વાતો સાંભળવા મળે છે, ત્યારે આજે એક એવી જેલ વિશે વાત કરીશું છે, કેદીઓને રાખવા માટે દરેક જગ્યાએ જેલ તો જોવા મળે છે, ક્યાક દરિયામાં તો ક્યાક અતરિયાળ વિસ્તારમાં તો ક્યાક  વિશ્વની ખતરનાક જેલ પણ જોવા […]

ગુજરાતઃ જેલમાં બંધ કેટલાક કેદીઓ ધો-10 અને 12ની પરીક્ષામાં રહ્યાં ઉપસ્થિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેટલાક કેદીઓ પણ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેલમાં બંધ કેદીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બીજા દિવસે વડોદરા સેન્ટ્રલ જેલના ખાસ પરીક્ષા કેન્દ્રમાં બારમા ધોરણના ત્રણ […]

વડોદરાઃ સેન્ટ્રલ જેલમાં બંધ 20 કેદીઓ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદઃ બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ,વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા જે તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે. જો કે હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે તેવા 20 કેદી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બોર્ડ સામે ચાલીને જેલની ચાર દિવાલ વચ્ચે જશે. બહાર જેમ જુદી જુદી શાળાઓમાં રાખવામાં આવે છે તેવી જ રીતે આ કેદી […]

ભાવનગર: જેલમાં કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી થઈ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

કેદીઓ અને પોલીસ વચ્ચે મારામારી ભાવનગર જેલમાં બની ઘટના ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ભાવનગર: ભાવનગર સબ જેલમાં જુનાગઢના કેદીઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાઈ હતી. જે બાદ ઘવાયેલ કેદીઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે કેદીના પરીવારે જેલ સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે, આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવનાર હોવાનું […]

બિહારઃ પોલીસે મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો અને કેદીના મૃતદેહને હાથકડી પહેરાવાઈ !

લખનૌઃ બિહારના હાજીપુરમાં જેલ તંત્રની અમાનવીય અને શર્મનાક ઘટના સામે આવી છે. જેલમાં કેદીનું મોત થયું હોવા છતા જેલ તંત્રએ મૃતક કેદીના હાથમાં હાથકડી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે હાજીપુર જેલ તંત્રની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જેલતંત્ર સમગ્ર ઘટનામાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. જેલતંત્રએ […]

સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના વિસ્ફોટ, 22 કેદીઑનો રિપોર્ટ પોઝિટિવ

જિલ્લાની સબ જેલમાં કોરોના વિસ્ફોટ 22 કેદીઑ કોરોના પોઝિટિવ જેલ તંત્ર દોડધામમાં મચી રાજકોટ: સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સબજેલના મુખ્ય અધિકારી પાસેથી જાણવા મળતી […]

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી […]

બિહારઃ જેલમાં બંધ કેદીઓને કોરોનાથી સંક્રમણથી બચાવવા લેવાયો મહત્વનો નિર્ણય

પટનાઃ બિહારમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા જેલોમાં નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા પુરૂષ અને મહિલા કેદીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જેલ પ્રશાસને મુંગેરને પુરૂષો માટે અને મહિલા કેદીઓ માટે લખીસરાય જેલમાં મહિલાઓ માટે ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાગલપુર અને આસપાસના જિલ્લાઓમાં નવા કેદીઓ માટે ક્વોરન્ટાઈનની વ્યવસ્થા […]

દિલ્હીની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યુઃ 21 કેદીઓ અને 29 કર્મચારીઓ સંક્રમિત

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન દિલ્હીની જેલમાં બંધ કેદીઓ અને જેલ કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code