1. Home
  2. Tag "jailed"

મુંબઈમાં બે બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયાં, બે વર્ષથી ભારતમાં રહેતા હતા

પૂણેઃ મુંબઈની ઓશિવારા પોલીસે બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ છેલ્લા બે વર્ષથી મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. પોલીસને શંકા જતાં, તેમના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને પૂછપરછ દરમિયાન, બંનેએ બાંગ્લાદેશી નાગરિક હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે દાવો કર્યો કે તે પોતાનું દેવું ચૂકવવા માટે મજૂર તરીકે કામ કરતો હતો. […]

લ્યો બોલો આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે, જાણો કારણ

મ્યાંમારમાં વેપારીઓને પોતાના કર્મચારીઓના પગાર વધારવા ભારે પડી રહ્યા છે. આ માટે વેપારીઓએ દેશની સૈન્ય સરકાર તરફથી સજાનો સામનો કરવો પડે છે. સરકારનું માનવું છે કે વેપારીઓ આવું કરીને ત્યાંના લોકોને મોંઘવારી અંગે ભ્રમિત કરી રહ્યા છે. પગાર વધારવા બદલ જેલમાં મોકલે છે મ્યાંમારમાં ખુબ ઝડપથી મોંઘવારી વધી રહી છે. જેના કારણે અનેક વેપારીઓ પોતાના […]

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરાયા

નવી દિલ્હીઃ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને બ્રિટીશ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે લંડનના સ્ટેનસ્ટેન્ડ એરપોર્ટ પર ફ્લાઈટમાં સવાર થતાં જુલિયન અસાંજેનો વિડીયો વિકિલીક્સે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. લંડનના અખબાર ધ ગાર્ડિયને તેના અહેવાલમાં આ ઘટનાની વિગતવાચર ચર્ચા કરી છે. સોમવારે રાત્રે જાહેર કરાયેલા કોર્ટના દસ્તાવેજો અનુસાર 52 વર્ષીય અસાંજે તેમની આઝાદીના […]

ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ, બે વર્ષમાં 20 માછીમારોને મુક્ત કરાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. સૌરાષ્ટ્રના અનેક માછીમારો દરિયો ખેડતા સમયે ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી જતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને પકડી પાડવામાં આવતા હોય છે.દરિયાઇ સરહદ પર પાકિસ્તાન મરીનની અવળચંડાઇ યથાવત રહી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે એ વાતની કબૂલાત કરી છે કે, ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code