1. Home
  2. Tag "jaish e mohammed"

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]

ISIનું નવું ષડયંત્ર: પાકિસ્તાની આતંકી સંગઠનો અને હમાસ વચ્ચે ગઠબંધન

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે ખતરનાક રમત રમી રહી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI પેલેસ્ટાઈન સંગઠન ‘હમાસ’ ને પાકિસ્તાની આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે એક મંચ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં હમાસના પ્રતિનિધિઓએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં આતંકી કાર્યક્રમોમાં હાજરી […]

IC-814 હાઇજેક અંગે આતંકી મસૂદ અઝહરનો નવો ઓડિયો સામે આવ્યો

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરનો એક ચોંકાવનારો ઓડિયો સંદેશ સામે આવ્યો છે. આ ઓડિયોમાં તેણે વર્ષ 1999ના કુખ્યાત IC-814 વિમાન હાઇજેક (કંધાર) કાંડ બાદ ભારતની જેલમાંથી પોતાની મુક્તિ વિશે અનેક ખુલાસા કર્યા છે. અઝહરે દાવો કર્યો છે કે તેને કોઈ પણ પ્રકારની તપાસ કે કાયદાકીય પ્રક્રિયા વગર સીધો વિમાનમાં […]

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા […]

સરકાર એક્શનમાં,હવે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ PAFF પર પ્રતિબંધ

દિલ્હી:કેન્દ્રએ શુક્રવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)ને જમ્મુ અને કાશ્મીર અને અન્ય સ્થળોએ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે.તેની જાણકારી એક નોટિફિકેશનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાના સહયોગી અરબાઝ અહમદ મીરને આતંકવાદ વિરોધી કાયદા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, […]

પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી – ભારત વિરુદ્ધ યુદ્ધનું રચ્યું હતું ષડયંત્ર 

જૈશના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા પટિયાલા હાઈસ કોર્ટ એ આપ્યો મહત્વનો નિર્ણય   દિલ્હીઃ- પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ આતંકઓ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.જેને લઈને તેઓને આ સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ […]

એનએસએ અજિત ડોભાલ આતંકીઓના નિશાના પર – જૈશના આતંકીઓ એ ઓફિસની કરી રેકી

સુરક્ષા સલાહકા ડોભાલની સુરક્ષામાં વધારો કરાયો આતંકીઓએ ઓફીસની રેકી કર્યા બાદ સુરક્ષા વધારાઈ દિલ્હીઃ-દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકા અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થામાં ખાસ રીતે વધારો કરવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિકની પાસેથી ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળી આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કાશ્મીરના શોપિયાનો રહેવાસી મલિકની 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code