યુએનજીએના વડાએ વિદેશ મંત્રી જયશંકર સાથે કરી વાતચીત,વૈશ્વિક સંસ્થામાં ભારતની ભૂમિકાને ગૌરવપૂર્ણ ગણાવી
દિલ્હી:ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોમવારે વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં સહકાર સહિત અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.અબ્દુલ્લા શાહિદે વૈશ્વિક સંસ્થામાં ભારત દ્વારા ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો.તેમણે ભારતને માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ તમામ શાંતિ-પ્રેમાળ લોકશાહી […]


