1. Home
  2. Tag "Jal Jeevan Mission Yojana"

જળ જીવન મિશન યોજના હેઠળ ગુજરાતને કેન્દ્ર સરકારે રૂ. 883.08 કરોડ ફાળવ્યાં

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠલ ચાલુ વર્ષે ગુજરાતને 883 કરોળની ફાળવણી અને 11.12 લાખ ઘરને નળ જોડાણ આપ્યું હોવાનું કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂ. 390 કરોડની ફાળવણી કરી હતી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code