1. Home
  2. Tag "jammu"

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના થશે, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દિલ્હીથી કાશ્મીર સુધી સીધી ટ્રેન સેવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલ્વે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. PM Modi એ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ ક્ષેત્રની […]

જમ્મુઃ આતંકવાદી બનવા પાકિસ્તાન ગયેલી. મહિલા સહિત 14 વ્યક્તિને ભાગેડુ જાહેર કરાઈ

કોર્ટે રાજોરી જિલ્લાના કોત્રંકા સબ-ડિવિઝનમાંથી એક મહિલા સહિત 14 લોકોને ભાગેડુ જાહેર કર્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. આ બધા ઘણા વર્ષો પહેલા આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ગયા હતા અને આજદિન સુધી પાછા ફર્યા નથી. મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે જો આ તમામ લોકો 30 દિવસની અંદર પોતાને પોલીસને હવાલે નહીં કરે […]

જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, 300 મીટર ઊંડા ખાડામાં ટેક્સી ખાબકતા 10ના મોત

રામબન: જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા એક મોટા સડક અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર રામબન પાસે ટેક્સી ઊંડી ખાઈમાં ખાબકતા સર્જાય હતી. આ ટેક્સી જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે શુક્રવારે સવારની નજીક લગભગ સવા એક વાગ્યે ટેક્સી જ્યારે રામબન પહોંચી ત્યારે બેટરી ચશ્માની પાસે ઘશ્રીનગર […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

IIT- ગાંધીનગરની એકેડમિક બિલ્ડિંગનું PM મોદીના હસ્તે જમ્મુથી વર્ચ્યુઅલી લોકાર્પણ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના 83 સંકુલોનો શુભારંભ, અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-1(B)નું લોકાર્પણ કર્યું હતું જેમાં અદ્યતન લેબોરેટરી, લાઇબ્રેરી, મેકર્સ સ્પેસ તેમજ વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો […]

લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકોના લક્ષ્યાંકનું રહસ્યોદ્ધાટન, જમ્મુમાં પીએમ મોદીએ એનડીના 400 પ્લસનું સમજાવ્યું ગણિત

જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત કરી. તે દરમિયાન તેમણે જાહેરસભાને સંબોધિત કરતા પરિવારવાદની રાજનીતિ પર વિપક્ષી દળોને પણ ઘેર્યા. તેમણે નામોલ્લેખ વગર આરોપ લગાવ્યો કે સરકારો માત્ર એક જ પરિવારને આગળ વધારવામાં લાગેલી રહી. તેમણે કહ્યુ કે પરિવાર વાદની રાજનીતિમાં સૌથી વધુ નુકશાન દેશના યુવાઓને થાય છે. 400 પારનું લક્ષ્ય […]

પ્રોપગેન્ડા ગમે તેટલો ચાલે, પણ જમ્મુ-કાશ્મીરમાં આતંક કાબુમાં: આંકડાઓ આપી રહ્યા છે સાક્ષી

શ્રીનગર: એક સમયે ભાગલાવાદીઓના ઉધામા અને પથ્થરબાજીને કારણે અશાંત જમ્મુ-કાશ્મીરમાં હવે અમનચેન દસ્તક આપી રહ્યા છે. અનુચ્છેદ-370ના હટાવાયા બાદથી ગત વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં બંધ અને પથ્થરમારા જેવી ઘટનાથી હિંસામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 15 ડિસેમ્બર સુધી આતંકવાદ અને ભાગલાવાદ સંબંધિત સંગઠિત હડતાળ અને સંગઠિત પથ્થરમારાની શૂન્ય ઘટનાઓ નોંધાય છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code