1. Home
  2. Tag "jammu"

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન,આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત  માતા વૈષ્ણો દેવી ગુફામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશનને […]

જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમૃતસરથી વૈષ્ણોદેવી (કટરા) જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જમ્મુના સિધરા વિસ્તારમાં બની ઘટના  ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર […]

જમ્મુના સાંબા જિલ્લાના વિજયપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, સુરક્ષા જવાનો સતર્ક બન્યાં

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, ભારતમાં ભાંગફોડ કરવા માટે આતંકવાદીઓને ઘુસણખોરી માટે પણ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સહયોગ આપી રહ્યું છે. બીજી તરફ ભારતીય સરહદ વિસ્તારમાં પાકિસ્તાનના ડ્રોન અનેકવાર જોવા મળે છે. દરમિયાન જમ્મુના સાંબામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા એક પેકેટ ડ્રોપ કરવામાં આવ્યું હતું. જો કે, ડ્રોનને જોઈને સતર્ક બનેલા […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]

ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે,વિકાસની અનેક ભેટો આપશે

શ્રીનગર:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સાંજે ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ પહોંચશે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન વિકાસની અનેક ભેટો આપશે. જમ્મુ પહોંચ્યા બાદ રાજભવન ખાતે નાગરિક સમાજ, ઉદ્યોગપતિઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિમંડળને મળવાનો કાર્યક્રમ છે. બીજા દિવસે 4 ઓક્ટોબરે તેઓ મા વૈષ્ણોના દરબારમાં નમન કર્યા બાદ રાજોરી બસ સ્ટેન્ડ ખાતે રેલીને સંબોધશે. રાજોરીમાં પહાડીઓને અનુસૂચિત જનજાતિનો […]

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જમ્મુથી લઈને સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ લહેરાવાશે

હર ઘર તિરંગા અભિયાન જમ્મુથી સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ ફરકાવાશે શ્રીનગરઃ- દેશભરમાં આઝાદીનો 75મો મહોત્સવ ઘૂમઘામથી મનાવવામાં આવી રહ્યો છે આ સાથે જ દેશના પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિનાયન હેઠર દરેકને પોતાના ઘરોમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે, આ હેઠળ દેશભરમાં તિરંગાનું વેચાણ વધ્યું છે સાથએ જ અનેક ફએક્ટરિઓમાં દિવસ રાત તિરંગાઓ બનાવવામાં […]

જમ્મુમાં 24 જુનના રોજ શહીદના પરિવારોનું રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સમ્માન

2 હજાર પરિવારોનું થશે સમ્માન શહીદ પરિવારોનું રક્ષામંત્રી જમ્મુ ખાતે સમ્માન કરશે  કારગિલ દિવસ પર આ કાર્યક્રમ યોજાશે દિલ્હીઃ- 24 જૂલાઈના રોજ જમ્મુ ખાતે શહીદોના પરિવારનું સમ્માન કરવામાં આવશે જાણકારી પ્રમાણે રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમના ધ્વજ હેઠળ કારગીલ વિજય દિવસ નિમિત્તે 24 જુલાઈએ ગુલશન ગ્રાઉન્ડ, જમ્મુ ખાતે આયોજિત શહીદ પરિવાર સન્માન સમારોહમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code