1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.3 હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે 2.20 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના કટરાથી 81 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાતના દિલ્હી, એનસીઆર, હરિયાણા સહિતના વિસ્તારોમાં ભૂકંપનો […]

ઉત્તર ભારતમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, જમ્મુ-કાશ્મીરમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

ભૂકંપની તીવ્રતા 5થી વધારેની નોંધાઈ જાનહાનીની હજુ કોઈ ઘટના સામે નથી આવી ભૂકંપના આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડ્યાં નવી દિલ્હીઃ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન દેશમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમ્મુ-કાશ્મીરમાં […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સવારે 10.27 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું. ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ 220 કિમી હતી. આ […]

જમ્મુ-કાશ્મીરમાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન ખીણમાં ખાબકતા સાતના મોત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પાવર પ્રોજેક્ટ કામદારોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે ઘાયલ થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ડાચન વિસ્તારમાં ડાંગદુરુ પાવર પ્રોજેક્ટ સાઇટ પાસે બની હતી. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર દેવાંશ યાદવના જણાવ્યા અનુસાર આ […]

શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી G-20 સમિટમાં ફેરફાર,હવે ગુલમર્ગ નહીં જાય વિદેશી મહેમાનો, જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજથી શરૂ થઈ રહેલી જી-20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શેર-એ-કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી આ બેઠક માટે મરીન કમાન્ડોથી લઈને NSGમાં તૈનાતી કરવામાં આવી છે. દરમિયાન કાર્યક્રમમાં મોટા ફેરફારોની વાત સામે આવી રહી છે. વાસ્તવમાં ટુરિઝમ વર્કિંગ ગ્રુપ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સંગમમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા.જમ્મુ-કાશ્મીરના અનંતનાગના અંડવાન સાગરમ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા દળોએ […]

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો

દિલ્હી : પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં તેની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવતું, જ્યારે સુરક્ષા દળો સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને મારી રહ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કરહામા કુંજર ગામમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને ગામમાં બે આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા ત્યારબાદ […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા. જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બની મોટી દુર્ઘટના,સેનાનું વાહન ખીણમાં પડતા બે જવાન શહીદ

રાજૌરી જિલ્લામાં બની મોટી દુર્ઘટના સેનાનું વાહન પડ્યું ખીણમાં અકસ્માતમાં બે જવાન થયા શહીદ શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરી જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ અકસ્માતમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનમાંથી એક બિહારનો રહેવાસી હતો જ્યારે બીજો જવાન સ્થાનિક રહેવાસી હતો. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે સેનાની એક એમ્બ્યુલન્સ […]

જમ્મુ-કાશ્મીર: પુંછમાં નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં લાગી આગ, 4 જવાનો થયા શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 4 જવાનોના મોત થયા હતા. આ અકસ્માત ભટ્ટા દુરિયા વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ વીજળી પડવાને કારણે વાહનમાં આગ લાગી હતી. આગને કારણે કેટલાક જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. આગની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code