જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોને મળી સફળતા,4 આતંકવાદીઓ માર્યા ગયા
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસમાં સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું હતું. આ સિવાય મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે. ADGP કાશ્મીરે કહ્યું કે, શોપિયાંના દ્રાસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ […]


