1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરમાં એક અકસ્માતમાં ક્રિકેટરનું મોત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિએ અચાનક તેની કારનો દરવાજો ખોલ્યો, આ દરમિયાન બાઈકચાલક ક્રિકેટર કારના દરવાજા સાથે અથડાયો હતો. ટક્કર બાદ, ક્રિકેટર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ક્રિકેટરની ઓળખ […]

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે

ટ્રાવેલ્સની બસ લેન્ડ સ્લાઈડીંગથી દૂર સેઈફ ઝોનમાં છે ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે, ગુજરાત સરકાર જમ્મુ-કાશ્મીર સાથે સતત સંપર્કમાં હોવાનો દાવો ગાંધીનગરઃ  જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર  આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. મુખ્યમંત્રી […]

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત મામલામાં NIAના અનેક સ્થળે દરોડા

જમ્મુઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી ઘૂસણખોરી સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીરના રિયાસી, ડોડા, ઉધમપુર, રામબન અને કિશ્તવાડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા 8 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી સંબંધિત તાજેતરમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં જમ્મુના આઠ સ્થળોએ […]

લેફ્ટનન્ટ ગવર્નરે જમ્મુ & કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી

કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના જમ્મુ અને કાશ્મીર કેબિનેટના પ્રસ્તાવને શનિવારે લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મળી ગઈ છે. ગુરુવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર 4 નવેમ્બર, 2024ના રોજ યોજાશે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં 17 ઓક્ટોબરે મળેલી કેબિનેટની બેઠકમાં […]

પીએમ મોદીએ જમ્મુમાં કોંગ્રેસ, પીડીપી અને એનસી ઉપર કર્યાં આકરા પ્રહાર

જમ્મુઃ કેન્દ્ર શાસિત રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે, દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવુ ભારત છે અને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એમએ સ્ટેડિયમમાં વિજય […]

ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

સમગ્ર વિસ્તારમાં આર્મીએ શરૂ કર્યું સર્ચ અભિયાન સ્થળ પર મોટી સંખ્યામાં હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડોડામાં ભારતીય સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કેપ્ટન શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદીઓ હથિયાર મુકીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. […]

જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર કાશ્મીરના આ જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર નીચે હતું. હાલમાં આના કારણે કોઈ નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આજે વહેલી સવારે લદ્દાખના લેહમાં 2:02 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહમાં […]

આગાઉની સરકારોએ જમ્મુના ખેડૂતો સાથે અન્યાય કરીને રાવીનું પાણી પાકિસ્તાનને આપ્યાનો મોદીનો આક્ષેપ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભાજપા સરકારે જમ્મુ-કાશ્મીરમાં કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઘણું આગળ વિચારું છું. આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુમાં 30,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024ને મંગળવારે જમ્મુની મુલાકાત લેશે. દરમિયાન, લગભગ 11:30 વાગ્યે, જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જાહેર સમારોહમાં, પ્રધાનમંત્રી 30,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code