1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક મેજર જવાન શહીદ

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જય સતત આતંકીઓ ની નજર અટકેલી હોય છે આતંકીઓ હંમેશા અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ત્યારે આજ રો બુધવારે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ છે, સુરક્ષા દળોને રાજૌરીના કાલાકોટ પોલીસ સ્ટેશન હેઠળના બાજી ગામના જંગલોમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઠાર

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જય સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે ફરી સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાને મોટી સફળતા માંડી છે સેન એ બે આતંકીઓ નો ખાતમો કર્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં વિતેલા દિવસના રોજ સુરક્ષા દળોએ ઓપરેશન કાલી અંતર્ગત આતંકવાદી બશીર અહેમદ મલિકને ઠાર માર્યો […]

આજે સવારે જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયા ભૂકંપના આચંકાઓ , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંઘાઈ

શ્રીનગર- વિતેલી મોડી રાત્રે ઉત્તરકાશીની ઘરતી ઘ્રુજી હતી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.1 માપવામાં આવી હતી ત્યારે આજરોજ સવારે 9 વાગ્યે આસપાસ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માબહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના […]

જમ્મુ કાશ્મીરમાં અસામાજીક તત્વો દ્રારા માહોલ ખરાબ કરવાનું કાવતરું, ગ્રેનેડ ફેંકીને મંદિરને બનાવ્યું નિશાન

શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં અસામાજીક ત્તવોનો ત્રાસ જોવા મલ્યો હતો જાણકારી અનુસાર કેટલાક  તોફાની તત્વોએ કૃષ્ણ અને શિવ મંદિરોને નિશાન બનાવીને અને ગ્રેનેડ વડે હુમલો કરીને જિલ્લાના સુરનકોટ તહસીલ મુખ્યમથકમાં વાતાવરણ બગાડવાનું કાવતરું ઘડ્યું હતું. વઘુ જાણકારી મુજબ આ હુમલામાં મંદિરના પ્રાંગણના ફ્લોર, સીડી અને છતને નુકસાન થયું છે, જ્યારે મૂર્તિઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિસ્ફોટ થતાં […]

જમ્મુ કશ્મીરના પૂર્વ મંત્રી લાલસિંહની ઈડી એ કરી અટકાયત, જાણો શું છે મામલો

શ્રીનગર – દેશભરમાં ભ્રષ્ટાચાર જેવા મામલે ઇડી દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડીની રડાર પર જમ્મુ કશ્મીરના પૂર્વ મંત્રી આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી લાલ સિંહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. માહિતી આપતા, […]

જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના 4 મદદગારોની હથિયારો સહિત ધરપકડ કરાઇ

  શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે સુરક્ષા દળો પણ સતત આતંકીઓની હરકતો પર નજર રાખીને તેમના કાવતરાને અંજામ આપતા અટકાવે છે ત્યારે હવે સેનાને મોટી સફળતા મળી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના ચાર સહયોગીઓની ધરપકડ કરી અને તેમના કબજામાંથી હથિયારો અને […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ પ્રવાસી કામદારની કરી હત્યા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકવાદીઓનો કહેર ફેલાયેલો રહે છે ઘુસણખોરીથી લઈને બોમ્બ બ્લાસટ જેવી અનેક ઘટનાઓને આતંકીઓ અંજામ આપવાની તૈયારીમાં રહેતા હોય છે જો કે સેનાના જનાવો ખડે પગે રહીને આતંકી પ્રવૃત્તિઓને નિષ્ફળ કરવાના પ્રયત્ન કરતા હોય છે.ત્યારે આજરોજ સોમવારે આતંકીઓએ એક પ્રવાસી મજદુરને નિશાન બનાવી તેની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો […]

જમ્મુ કાશ્મીરમાં સેનાની મળી સફળતા, ઘુસણખોરી કરતા બે આતંકીઓ ઠાર મરાયા

શ્રીનગરઃ- જમ્મુ રાસ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે પાકિસ્તાની દ્રારા અહી ઘુસણખોરીની અવાર નવાર ઘટનાઓ સામે આવી છએ જો કે સેનાના જવાનો સરહદ પર પેની નજર રાખઈને આ પ્રકારની ઘુસણખોરી અટકાવી રહ્યા છએ ત્યારે વિતેલવી રાત્રે સેનાના જવાને આ પ્રકારની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં […]

પાકિસ્તાને સતત બીજી રાતે પણ સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કર્યું

શ્રીનગરઃ પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી છેલ્લા 9 દિવસમાં પાકરિસ્તાન 3 વખત સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કરી ચૂક્યું છે જો વિતેલી રાત્રીની વાત કરીએ તો સતત પાસિક્તાને અરનિયા ક્ષએત્રમાં ગોળીબાર કર્યો હતો જેના કારણે સ્થઆનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના નાપાક કૃત્ય બાદ અરનિયા સેક્ટરની સરહદે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં […]

પાકિસ્તાને ફરી સિઝ ફાયરિંગનું કર્યું ઉલ્લઘન ,સેનાના 2 જવાન ઘાયલ,4 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા

દિલ્હીઃ પાકિસ્તાન પોતાની હરકત માંથી બાજ નથી આવતું ફરી પાકિસ્તાને વિતેલી રાત્રે સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કર્યું છે જેમાં 4 નાગરિકો સહીત સેનાના બે જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાન રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code