1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી

 શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓ અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહી છેલ્લા 5 વર્ષમાં હજારથી વઘુ આતંકીઓને ઠાર કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં, 2018 અને 2022ના સમયગાળા વચ્ચે, સુરક્ષા દળો દ્વારા 1002 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગૃહ […]

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર મરાયા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર કે જ્યાં સત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે ત્યારે આજરોજ મંગળવાની વબેલી સવારે જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શોપિયાના અલશીપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અથડામણમાં બે […]

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથામણ , બે આતંકીઓ ઠાર મરાયા

શ્રીનગરઃ  જમ્મુ કાશ્મીરમાં બુઘવારની બપોર બાદ  આંતકીઓ એઅને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો સતત ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને સફળતા મળી હતી અને બે આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે  જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ -સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પ્રદેશ પર સતત આતંકીઓ પોતાની નાપાક નજર રાખઈને બેઠા હોય છએ અવારનવાર તેઓ અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયતક્ન કરે છે ત્યારે સેનાના જવાનો વળતો જવાબ આપતા હોય છએ ત્યારે આજરોજ બુઘવારે અને સુરક્ષા દળો ફરી સામસામે જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ […]

કેનેડાએ જમ્મુ કાશ્મીરને લઈને ટ્રાવેલ  એડવાઈઝરી જારી કરી – કહ્યું ‘યાત્રા કરવાથી બચવું જોઈએ’

દિલ્હીઃ કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને ટ્રાલેવ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કેનેડાની  ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવી જોઈએ.” કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત […]

જમ્મુ કાશ્મીરઃ ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના પાંચ ઠેકાણા નષ્ટ કરાયા

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં કેટલાક દિવસોથી સેના દ્રારા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે આ હેઠળ ત્રણ આતંકીઓનો ખાતમો પણ કરવામાં આવ્યો ચે ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ સેના દ્રારા આતંકીઓના પાંચ ઠેકાણાઓ નષ્ય કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓની શોધખોળ રવિવારે પાંચમા દિવસે પણ […]

જમ્મુ કાશ્મીરઃ ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું

શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે ભારતના બહાદુર સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ પર રહે છે. આવા જ એક બહાદુર શહીદ કેપ્ટન તુષાર મહાજનને લોકોના મનમાં જીવંત રાખવા માટે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને […]

જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાનું સર્ચ ઓપરેશન સફળ, અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર કર્યો

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી સેના આતંકીઓને શોધવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે સેના દ્રારા ઠેર ઠેર આતંકીશોઘ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યો છે જેમાં જંગલના વિસ્ચતારથી લઈને પહાડી વિસ્તારોમાં આતંકીઓને શઓધવા ડ્રોનનો ઉપયોગ પણ થી રહ્યો છે જો કે સેનાને મોટા પ્રમાણમાં અત્યાર સુધી સફળતા પણ મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સેનાએ ત્રણ આતંકીઓને અત્યાર સુઘીમાં […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા, આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓની શઓઘખોળ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ દરમિયાને સેનાને સફળતા મળી છે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અનંતનાગમાં એન્કાઉન્ટર વચ્ચે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને બારામુલા પોલીસ […]

જમ્મુ-કાશ્મીરના બારમુલામાં બે શંકાસ્પદ આતંકીઓની કરાઈ ઘરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આમતો છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય બન્યા છએ અને તેમની શોઘખોળ માટે મોટા પાયે ઓપરેશન પણ ચવલાવવામાં આવી રહ્યું છે આ સાથે જ લશ્કરના બે આતંકીઓ ઘેરાયા હોવાની પણ માહિતી ણળી હતી . જો કે હવે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના ઉરી શહેરમાં સેનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code