જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓ અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહી છેલ્લા 5 વર્ષમાં હજારથી વઘુ આતંકીઓને ઠાર કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં, 2018 અને 2022ના સમયગાળા વચ્ચે, સુરક્ષા દળો દ્વારા 1002 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગૃહ […]