જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં લશ્કરના બે આતંકી ઘેરાયા , એક ઈજાગ્રસ્ત જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ સક્રિય બન્યા છે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન કર્નલ સહીત ત્રણ લોકો શહીદ થયા બાદ સમગ્ર વિસ્તારમાં આપરેશન ચલાવવામાં આવ્યું ત્યારે હવે અનંતનાગમાં સેનાએ લશ્કરના બે આતંકીઓને ઘેરી લીઘા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અનંતનાગમાં આતંકીઓને ઠાર કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો સાથે જ અન્ય એક બીજા […]