1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી
જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી

જમ્મુ કાશ્નમીરમાં છથેલ્લા 5 વર્ષમાં 1 હજારથી વઘુ આતંકીઓ ઠાર કરાયા, છેલ્લા 3 વર્ષમાં ઘુસણખોરીની ઘટનાઓ પણ ઘટી

0
Social Share
 શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓ અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અહી છેલ્લા 5 વર્ષમાં હજારથી વઘુ આતંકીઓને ઠાર કરાયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં, 2018 અને 2022ના સમયગાળા વચ્ચે, સુરક્ષા દળો દ્વારા 1002 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, આ જ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોના 308 જવાનો અને 209 નાગરિકો પણ માર્યા ગયા છે. આ સમયગાળા દરમિયાન 626 એન્કાઉન્ટરની ઘટનાઓ બની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code