1. Home
  2. Tag "Jammu KAshmir"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુમાં 30,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024ને મંગળવારે જમ્મુની મુલાકાત લેશે. દરમિયાન, લગભગ 11:30 વાગ્યે, જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જાહેર સમારોહમાં, પ્રધાનમંત્રી 30,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન […]

રાજૌરીનો થન્નામંડીમાં આતંકવાદીઓનું ઠેકાણું નાશ કરાયું , ગુફામાંથી ચાર રિમોટ IED અને વિસ્ફોટક જપ્ત

શ્રીનગર – જમ્મુ કાશ્મીર માં સતત આતબકીઓ પોતાની નાપાક હરકત ને અંજામ આપવાની તૈયારીમાં હોય છે ત્યારે સેના દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસે આતંકી નું ઠેકાણું નષ્ટ કર્યું છે માહિતી પ્રમાણે વિતેલા દિવસને સુકરવર્ણ રોજ તન્નામંડીના ધારા મક્કલ પીર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ કુદરતી ગુફામાં બનેલા આતંકવાદી ઠેકાણાને […]

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા પર આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર

શ્રીનગર – જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કરાઇ છે ત્યારે આજે આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવવા  જય રહી છે  કોર્ટ 23 અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે.આ સાથે જ  બંને પક્ષોની દલીલો બાદ 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો […]

જમ્મુ કાશ્મીરના પુલવામામાં  આતંકી અને સેના વચ્ચે અથડામણ , એક આતંકી ઠાર મરાયો 

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સેન અને આતંકીઓ વચ્ચે સતત અથડામાંની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વિતેલી રાત્રે પુલવામામાં સેન અને આતંકીઓ આમને સામને આવ્યા હતા અને અથડામણ સર્જાઇ હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે પુલવામા જિલ્લાના અરિહાલમાં ગઈકાલે મોડી રાત્રે  સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.  માહિતી અનુસાર, ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ભારતીય […]

જમ્મુ કાશ્મીર – રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેનાએ શ્રદ્ધાંજલિ આપી

 શ્રીનગર – જમ્મુના રાજૌરી જિલ્લાના કાલાકોટમાં બુધવાના રોજ  સેન અને આતનકીઓ વચ્હે અથડામણ સર્જાઇ હતી આ થયેલા એન્કાઉન્ટરમાં 2 સૈન્ય અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા હતા. ત્યારે આજે શુક્રવારે સેનાએ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા 4 જવાનોને સેન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી  હતી. રાજૌરી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની ઓળખ કેપ્ટન એમવી પ્રાંજલ, કેપ્ટન શુભમ ગુપ્તા, હવાલદાર અબ્દુલ મજીદ, […]

જમ્મુ-કાશ્મીર માં વર્ષ દરમિયાન 15 જવાન શહીદ , 25 આતંકવાદીઓનો સેનાના જવાનો એ કર્યો ખાતમો

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે આખા વર્ષ દરમિયયાં અહી સેન ખાડે પેજ રહીને આતંકી પ્રવવુતિઓ ને નાકામ  કરવામાં જોતરાયેલી હોય છે ત્યારે આ વર્ષ આટલે કે 2023 દરમિયાન અત્યાર સુધી સેનાએ  25  આતંકી ઓને ઠાર કર્યા છે . આ બાબતની જાણકારી પ્રમાણે  આ  વર્ષે જમ્મુના ત્રણ જિલ્લામાં હિંસક ઘટનાઓમાં 15 […]

 જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં  સેનાને મળી સફળતા,અથડામણ દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયા 

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં વિતેલા દિવસને બુધવારના રોજથી સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે  સેનાને રાજૌરીમાં આતંકી સંતાયેલા હોવાની માહિતી મળતાજ સેન એકશન મોડમાં આવીને સર્ચ ઓપરેશન હાથ  ધર્યુ  હતું ત્યારે અજજ રો ગુરુવારે સેનાને મોટી સફળતા મળી છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે સવારે ફરી એકવાર રાજોરી […]

જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરાયું  

શ્રીનગર – જમમિઉ કાશ્મીરમાં વિતેલા દિવાસથી જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ છે ત્યારે આજે વહેલી સવારથી સેનાનું સર્ચ ઓપરેશન શરૂ છેજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે. અત્યાર સુધી ની  આતંકીઓ વચ્ચેની અથડામણમાં સેનાના બે અધિકારીઓ અને બે જવાનોના શહીદ થયા છે. જ્યારે સેનાની જવાબી કાર્યવાહીમાં આતંકી પણ ઘાયલ થયો છે. […]

જમ્મુ કશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક મેજર જવાન શહીદ

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જય સતત આતંકીઓ ની નજર અટકેલી હોય છે આતંકીઓ હંમેશા અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ત્યારે આજ રો બુધવારે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ છે, સુરક્ષા દળોને રાજૌરીના કાલાકોટ પોલીસ સ્ટેશન હેઠળના બાજી ગામના જંગલોમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. આ […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઠાર

શ્રીનગર – જમ્મુ કાશ્મીર કે જય સતત આતંકીઓની નજર રહેલી હોય છે ત્યારે ફરી સેન અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાને મોટી સફળતા માંડી છે સેન એ બે આતંકીઓ નો ખાતમો કર્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં વિતેલા દિવસના રોજ સુરક્ષા દળોએ ઓપરેશન કાલી અંતર્ગત આતંકવાદી બશીર અહેમદ મલિકને ઠાર માર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code