1. Home
  2. Tag "Jammu KAshmir"

કેનેડાએ જમ્મુ કાશ્મીરને લઈને ટ્રાવેલ  એડવાઈઝરી જારી કરી – કહ્યું ‘યાત્રા કરવાથી બચવું જોઈએ’

દિલ્હીઃ કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને ટ્રાલેવ એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કેનેડાની  ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવી જોઈએ.” કેનેડા દ્રારા જમ્મુ કાશ્મીરને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત […]

જમ્મુ કાશ્મીરઃ ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓના પાંચ ઠેકાણા નષ્ટ કરાયા

શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં કેટલાક દિવસોથી સેના દ્રારા આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે આ હેઠળ ત્રણ આતંકીઓનો ખાતમો પણ કરવામાં આવ્યો ચે ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ સેના દ્રારા આતંકીઓના પાંચ ઠેકાણાઓ નષ્ય કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ગડુલના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓની શોધખોળ રવિવારે પાંચમા દિવસે પણ […]

જમ્મુ કાશ્મીરઃ ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ‘શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું

શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે ભારતના બહાદુર સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વિના ફરજ પર રહે છે. આવા જ એક બહાદુર શહીદ કેપ્ટન તુષાર મહાજનને લોકોના મનમાં જીવંત રાખવા માટે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. ઉધમપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને […]

જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાનું સર્ચ ઓપરેશન સફળ, અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર કર્યો

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી સેના આતંકીઓને શોધવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે સેના દ્રારા ઠેર ઠેર આતંકીશોઘ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યો છે જેમાં જંગલના વિસ્ચતારથી લઈને પહાડી વિસ્તારોમાં આતંકીઓને શઓધવા ડ્રોનનો ઉપયોગ પણ થી રહ્યો છે જો કે સેનાને મોટા પ્રમાણમાં અત્યાર સુધી સફળતા પણ મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સેનાએ ત્રણ આતંકીઓને અત્યાર સુઘીમાં […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા, આતંકીઓના સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી આતંકીઓની શઓઘખોળ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ દરમિયાને સેનાને સફળતા મળી છે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અનંતનાગમાં એન્કાઉન્ટર વચ્ચે બારામુલ્લા જિલ્લાના ઉરી, હાથલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને બારામુલા પોલીસ […]

જમ્મુ-કાશ્મીરના બારમુલામાં બે શંકાસ્પદ આતંકીઓની કરાઈ ઘરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આમતો છેલ્લા 3 દિવસથી જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય બન્યા છએ અને તેમની શોઘખોળ માટે મોટા પાયે ઓપરેશન પણ ચવલાવવામાં આવી રહ્યું છે આ સાથે જ લશ્કરના બે આતંકીઓ ઘેરાયા હોવાની પણ માહિતી ણળી હતી . જો કે હવે જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના ઉરી શહેરમાં સેનાના […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં લશ્કરના બે આતંકી ઘેરાયા , એક ઈજાગ્રસ્ત જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી આતંકીઓ સક્રિય બન્યા છે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન કર્નલ સહીત ત્રણ લોકો શહીદ થયા બાદ સમગ્ર વિસ્તારમાં આપરેશન ચલાવવામાં આવ્યું ત્યારે હવે અનંતનાગમાં સેનાએ લશ્કરના બે આતંકીઓને ઘેરી લીઘા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે અનંતનાગમાં આતંકીઓને ઠાર કરવા  માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો સાથે જ અન્ય એક બીજા  […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોનું આતંકવાદ વિરોધી ઓપરેશન – 2 આતંકીઓ ઘેરાયા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીો અહીની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા છે વિતેલા દિવસે કર્નલ સહીત કુલ 3 લોકો શહીદ પણ થયા છે ત્યાર બાદ સેનાએ સખ્ત સર્ચ ઓપરેશન ચવાલ્યું હતું ત્યારે હવે લશ્કરના ત્રણ આતંકીઓ ઘેરાયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે  જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ઘૂસેલા બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા […]

જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,વધુ એક આતંકીને ઠાર માર્યો

શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. આ પહેલા આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો અને એક જવાન પણ શહીદ થયો હતો. કુલ 3 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલા સમાચાર […]

જમ્મુ કાશ્મીરમાંથી 8 આતંકવાદીઓની થઈ ધરપકડ, વર્ષોથી ફરાર આતંકીઓને શોઘવામાં મળી સફળતા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભઁગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છએ ત્યારે આજરોજ પોલીસ અને સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે વર્ષોથી ગાયબ 8 આતંકીો આજે ઝડપાયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરની તપાસ એજન્સી અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગ દ્વારા એક વિશેષ ઓપરેશન દરમિયાન લાંબા સમયથી ફરાર આઠ આતંકવાદીઓની […]