વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુમાં 30,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરી, 2024ને મંગળવારે જમ્મુની મુલાકાત લેશે. દરમિયાન, લગભગ 11:30 વાગ્યે, જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જાહેર સમારોહમાં, પ્રધાનમંત્રી 30,500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ આરોગ્ય, શિક્ષણ, રેલ, રસ્તા, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના ઘણા ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન […]