1. Home
  2. Tag "Jammu KAshmir"

કાશ્મીરમાં દહેશત ફેલાવવા HARKAT 313, ULF જેવા નવા આતંકી સંગઠનો થયા સક્રિય

આતંકના નવા નામો વડે કાશ્મીરમાં દહેશત ફેલાવવાનું કાવતરું કાશ્મીરમાં HARKAT 313 નામનું આતંકી સંગઠન આતંકવાદના કાવતરા ઘડી રહ્યું છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ અને ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટના જેવા આતંકી સંગઠનો પણ સક્રિય છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી સંગઠનો ટાર્ગેટ કિલિંગથી કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સુરક્ષા દળો પણ સતત […]

જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓને સબક શીખવવા MHAએ આ અધિકારીને મોકલ્યા

જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી MHAએ હવે CRPFના ડીજી કુલદીપ સિંહને જમ્મૂ કાશ્મીર મોકલ્યા તેઓ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ લક્ષિત હત્યાઓને અંજામ આપી રહ્યાં છે. આ મામલા પર હવે ગૃહ મંત્રાલયની ચાંપતી નજર છે. આ વચ્ચે હવે સૂત્રો અનુસાર ગૃહ મંત્રાલયે CRPFના ડીજી કુલદીપ સિંહને […]

ભારત સરકારનો મહત્વનો નિર્ણયઃ જમ્મુ કાશ્મીરમાં કામદાર પ્રવાસીઓને સેનાના કેમ્પમાં રાખવાના આદેશ

કામદાર પ્રવાસીઓ સેનાના કેમ્પમાં રોકાી શકશે કાનદાર પ્રવાસીઓને કેમ્પમાં રાખવાના આદેશ આપ્યા શ્રીનગરઃ-  છેલ્લા થોડાક સમયથી જમ્મુ કાશ્મીરના ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ વધતી જોઈા શકાય છે અત્યાર સુધી આ મહિનાની અંદર 11 લોકોના મોત થી ચૂક્યા છએ ત્યારે સરકાર સતત ચિંતામાં છે, આ બાબતે હવે ભારત સરકારે મહત્વનો નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે નક્કી […]

કાશ્મીરમાં ફરી આતંક ફેલાવા ISI સક્રિય, આ કાવતરું ઘડ્યું

કાશ્મીરમાં આતંક ફેલાવવાનું પાક.નું ષડયંત્ર ISI અને આતંકી સંગઠનો વચ્ચે યોજાઇ બેઠક ટાર્ગેટ કિલિંગ પણ અંજામ આપશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં જોવા મળી રહેલી શાંતિ પાકિસ્તાનને ખુંચી રહી છે અને એટલે જ પાકિસ્તાન નાપાક હરકતો કરીને અને આતંકી હુમલા કરાવીને ઘાટીમાં શાંતિ ડહોળવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે કાશ્મીરમાં આતંક કઇ રીતે ફેલાવી શકાય તેને […]

ઘાટીમાં મૃત્યુ પામેલા નાગરિકોનો બદલો લેવામાં આવશે: મનોજ સિંહા

ઘાટીમાં આતંકી હુમલાઓની જમ્મૂ કાશ્મીરના LGએ કરી નિંદા ઘાટીમાં મૃત્યુ પામેલાનો બદલો લેવામાં આવશે આતંકવાદની આ ઇકોસિસ્ટમ નાશ પામશે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ કાશ્મીર ઘાટીમાં વારંવાર આતંકી હુમલા થઇ રહ્યા છે. આ હુમલાની જમ્મૂ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિંદા કરી છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે તેવું કહેતા તેઓએ […]

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની 3 દિવસીય મુલાકાતે જશે  

23 થી 25 ઓક્ટબરે ગૃહમંત્રી કાશ્મીરની મુલાકાતે જશે વધતા હુમલાઓને લઈને ગૃહમંત્રી કરશે મુલાકાત દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓની ઘટનામાં વધઝારો થયેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને કેન્દ્ર દ્વારા આતંક સામે અનેક પ્રકારની રણનિતી બનાવવામાં આવી રહી છે,છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખીણની મુલાકાત લેવાના […]

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગનું ISIનું મોટું કાવતરું, યૂપી-બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની ફિરાકમાં

જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઇને ચોંકાવનારો રિપોર્ટ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ માટે યૂપી-બિહારના શૂટર્સને કોન્ટ્રાક્ટ આપવાની તૈયારીમાં ISI જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પણ વધી રહ્યું છે જે ચિંતાજનક છે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી શાંતિને ડહોળવા માટે આતંકીઓ સક્રિય થઇ રહ્યા છે અને ખાસ કરીને કાશ્મીરમાં વસવાટ કરતા લઘુમતીઓને નિશાન બનાવી […]

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર,શોપિયાંમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો શોપિયાંમાં 3 આતંકવાદી ઠાર એન્કાઉન્ટરમાં આતંકવાદીનો ખાત્મો શ્રીનગર :જમ્મુ અને કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સેનાના જવાનોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ,આ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. અધિકારીઓએ દ્વારા જણાવવામાં […]

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, JCO સહિત 5 જવાન શહીદ

જમ્મૂના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આ અથડામણમાં JCO સહિત 5 જવાન શહીદ હજુ પણ અથડામણ ચાલુ નવી દિલ્હી: જમ્મૂ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહાદત પામ્યા છે. અગાઉ સુરક્ષાદળોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપતા એક એક આતંકીને ઠાર કર્યા હતા. સુરક્ષાદળો અને […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણઃ- એક આતંકી ઠાર

અનંતનાગમાં આતંકીઓ અને સામસામે એક આતંકીનો ખાતમો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એક એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેને દેશની જન્નત ગણવામાં આવે છે, ત્યારે બીજી તરફ અહીંની શાંતિ દુશ્મન દેશ સતત ભંગ કરવાના પ્રયત્નમાં રહે છે,ત્યારે આજે ફરી એક વખત આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો, મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાયસ્મીરના અનંતનાગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code