1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગ સામે હવે સેના પણ મેદાનમાંઃ-  સેનાની ખૈરિયત ટીમ દ્રારા રસીકરણમાં સહયોગ અને લોક જાગૃતિના પ્રયાસો

જમ્મુ કાશ્મીરમાં કોરોનાની જંગમાં હવે સેનાનો સહયોગ દૂર સુદી ચાલીને લોકોમાં ફેલાવી રહ્યા છે કોરોના પ્રત્યે જાગૃતિ રસીકરણ માટે લોકોને કેન્દ્ર સુધી પહોંચાડવા કરી રહ્યા છે મદદ સેનાએ લોક મદદ માટે ખૈરિયત ટીમ બનાવી દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ મોટી મહામારીમાં સંપડાયો છે, અનેક લોકો મદેદે આવી રહ્યા છે તો બીજા દેશોમાંથી પણ ભારતને મદદ મળી […]

દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રેદશ જમ્મુ કાશ્મીરમાં 17 મે સુધી લોકડાઉન લંબાવાયુંઃ- સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો

જમ્મુ કાશ્મીરમાં લોકડાઉન 17 મે સુધી લંબાવાયું કેસની સંખ્યા વધવાની  સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, વધતા જતા સંક્રમણને લઈને લોકડાઉનની સમય મર્યાદા અનેક રાજ્યોએ વધારી છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં પણ સંક્રમણને જોતા અને કોરોનાને પહોંચી વળવા રાજ્યના તમામે તમામ 20 જિલ્લામાં લાદવામાં આવેલા કોરોના લોકડાઉનને 17 મેના […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઢેર

સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં બે આંતકીઓનો ઠાર સુરક્ષા દળોને મળી મોટી સફળતા જમ્મુ : કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અવંતીપોરાના ત્રાલ ખાતે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ ધાર્મિક સ્થળે છુપાયા છે. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. હાલમાં બાકી રહેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી […]

જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા: આઈએસજેકેના કમાન્ડર મલિકની ધરપકડ

જમ્મુ કાશ્મીર પોલીને મળી મોટી સફળતા આઈએસજેકેના આતંકીની થી ઘરકપડ હાલ આતંકીની પૂછપરછ ચાલી રહી છે આતંકીની ઓળખ કુલગામનો રહેવાસી મલિક ઉમૈદ અબ્દુલ્લા તરીકે થઈ શ્રીનગર – આતંકવાદીઓ વિરુદ્ધ જમ્મુ કાશ્મીરમાં પોલીસ તથા સુરક્ષા દળો સતત મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે જમ્મુ કાશ્મીર પોલીસને આ મામલે એક મોટી સફળતા મળી છે. પોલીસ દ્રારા કરવામાં […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – ત્રણ આતંકીઓ સેનાના નિશાના પર

જમ્મું કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ ત્રણ આતંકીઓની સુરક્ષાદળો અટકાયત કરી શ્રીનગર – જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મૂઠભેદ શરુ થઈ ચૂકી  છે. મીડિયા રિપોર્ટસ મુજબ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત થઈ છે. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઘેર્યા હતા, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહી હજુ પણ […]

જમ્મુ-કાશ્મીરમાં ડિજિટલ અને સ્માર્ટ અભ્યાસને મળી રહ્યું છે પ્રોત્સાહન – જીજીએમ સાયન્સ કોલેજમાં 9 સ્માર્ટ ક્લાસરુમ બનાવાશે

જમ્મુ કાશ્મરીમાં ડિજિટલ અભ્યાસને પ્રોત્સાહન જીજીએમ સાયન્સ કોલેજમાં 9 સ્માર્ટ ક્લાસરુમબનશે ડિજિચલ બોર્ડ સહિતની સુવિધાઓથી સજ્જ હશે ક્લાસરુમ શ્રીનગર – કોરોનાએ સમગ્ર દેશવાસીઓનું જાણે જીવન બદલ્યું છે, શિક્ષણ ઓનલાઈન બન્યું છે કોરોના મહામારી બાદ ડિજિટલ શિક્ષણને ઘણું પ્રોત્સાહન મળી રહ્યું છે, વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણતા થયા છે, ઓનલાઈન શિક્ષણ હેઠળ તેમનું શૈક્ષણિક કાર્ય અટક્યું નથી, […]

જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ હવે સુધરી રહી છે: માનવાધિકાર રિપોર્ટ

અમેરિકાના વિદેશ મંત્રાલયે જો બાઇડેન સરકારનો પ્રથમ માનવાધિકાર રિપોર્ટ જાહેર કર્યો આ રિપોર્ટમાં વિશ્વભરમાં માનવાધિકારની સ્થિતિનું કરાયું આકલન જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે: રિપોર્ટ નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રાલયે જો બાઇડેન સરકારનો પ્રથમ માનવાધિકાર રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં વિશ્વભરમાં માનવાધિકારની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં આખરે એ સ્વીકારાયું […]

જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનો પાસપોર્ટ નહીં થાય અપડેટ, પોલીસે કર્યો ઇનકાર

જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મુશ્કેલીમાં મૂકાયા મહેબૂબા મુફ્તીનો પાસપોર્ટ અપડેટ કરવાનો પોલીસનો ઇનકાર રિપોર્ટમાં કારણ અપાયું છે કે તેનાથી સુરક્ષા માટે ખતરો પેદા થશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મુશ્કેલીમાં મૂકાયા છે. હકીકતમાં, જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના પાસપોર્ટને મંજૂરી આપવાનો રાજ્ય પોલીસે ઇનકાર કરી દીધો છે. આ મામલે […]

જમ્મૂ કાશ્મીર: સોપોરમાં નગર પરિષદની ઑફિસ પર આતંકી હુમલો, કાઉન્સિલરનુ મોત, પોલીસકર્મી શહીદ

જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લામાં નગર પરિષદની ઓફિસ પર આતંકી હુમલો આ આતંકી હુમલામાં એક કાઉન્સિલરનું મોત અને એક પોલીસકર્મી થયા શહીદ નગર પરિષદની ઓફિસમાં કાઉન્સિલરોની બેઠક દરમિયાન આ આતંકી હુમલો થયો નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના બારામુલા જીલ્લાના સોપોરમાં આતંકીઓએ નગર પરિષદની ઓફિસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કાઉન્સિલરનું મોત થયું છે. આ હુમલામાં […]

હવે જમ્મુ કાશ્મીરની તમામ સરકારી કચેરીઓ પર કાયમ લહેરાશે તિરંગો – 15 દિવસમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના આદેશ

જમ્મુ કાશ્મીરની તમામ સરકારી કચેરીઓ કાયમ લહેરાશે તિરંગો  15 દિવસમાં વ્યવસ્થા સ્થાપિત કરવાના આદેશ શ્રીનગર – જમ્મુ-કાશ્મીરમાં હવે તમામ સરકારી કચેરીઓ અને ઇમારતો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તાજેતરમાં જ આ સંદર્ભે સૂચનાઓ જારી કરી હતી. એલજીના દરેક પ્રોગ્રામમાં રાષ્ટ્રગીત સુનિશ્ચિત કરવામાં આવે છે. વિતેલા દિવસને શુક્રવારે મંડલાયૂક્ત જમ્મુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code