1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સેક્લ પર તીવ્રતા 4.9 નોંધાઈ

શ્રીનગરઃ- પહાડી રાજ્યોમાં સતત ભૂકંપના આચંકાઓ આવતા રહેતા હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા,પ્રાપ્ત જાણકારી પ્રમાણએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં એક નહી 10 જ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકાઓ આવ્યા હતા. જો કે બન્બંને જગ્નેયાઓ પરના આચંકાઓ સામાન્ય હતા જેથી કોઈ જગ્યાએ કોઈ જાનહાની કે નુકશાન થયું ન […]

ટેરર ફંડિગ મામલે જમ્મુ કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી – અનેક સ્થળોએ પાડ્યા દરોડા

જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિગ મામલે સુરક્ષા એજન્સી બની સખ્ત અનેક સ્થળોએ NIAએ દરોડા પાડ્યા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા એજન્સીઓ સખ્ત નજરરાખીને આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો સામે કાર્વાહી કરતી હોય છે ત્યારે એજરોજ સોમવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા ટેટર ફંડિગ મામલે અનેક સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે . પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – બાંદિપોરામાંથી લશ્કરના એક આતંકી સહયોગીની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાનું મિશન સફળ બાંદિપોરામાંથી લશ્કરનો એક આતંકી ઝડપાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જયાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આતંકીઓ દ્રારા અહી અનેક ગુનાઓને અંજામ આપવામાં આવે છે જો કે સેના અને પોલીસના અથાગ પ્રયત્નોથી આતંકવાદને પ્રોત્સાહન મળતું અટકે છે સતત ઓપરેશન દરમિયાને સેના કેટલાક આંતકીઓને ઝડપી લે છે તો કેટલાકને ભગાડવામાં સફળતા […]

તિરુપતિ બાલાજીના દર્શન હવે જમ્મુ કાશ્મીરમાં પણ -શ્રદ્ધાળુંઓ માટે પહેલી વખત 8 જૂને ખોલવામાં આવશે કપાટ

હવે જમ્મુ કાશ્મીરમાં તિરુપતિ બાલાજીના કરી શકાશે દર્શન 8 જૂનના રોજ ભક્તો માટે પેહલી વખત ખુલશે મંદિરના કપાટ શ્રીનગરઃ- હવે તિરુપતિ બાલાજીના દર્શન જમ્મુ કાશ્મીર જતા ભક્તો પણ કરી શકશે, 8 જૂનના રોજ પ્રથછમ વખત આ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. 8 જૂન, ગુરુવારે તિરુપતિ બાલાજી મંદિર ખોલવા માટે તૈયાર છે કારણ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા  લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની ઘુસણખોરીની ઘટનાઓ બનતી રહેતી હોય છે જો કે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ લશ્કર એ તૈયબાના બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાના જવાનોએ  જમ્મુ અને […]

આજથી પર્યટકો માટે ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ખુલ્લુ મુકાશે, પ્રવાસીઓ 600થી વધુ જાતિના ફૂલો નિહાળી શકશે

આજથી કાશ્મીરના પ્રવાસીઓ વેલી ઓફ ફ્લાવર્સને નિહાળી શકશએ આજથી ખુલ્લી મૂકાશે વેલી ઓફ ફ્લાવર્સ શ્રીનગરઃ- કાશ્મીરની શાન ગણાતા રંગબેરંગી ફ્લાવરનો બગીચો કે જે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખાય છે જે આજે 1લી જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, વર્લ્ડ હેરિટેજ વેલી ઓફ ફ્લાવર્સ આજે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે પ્રથમ દિવસે જ સેંકડો પ્રવાસીો મુલાકાત […]

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા – સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા સેનાના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોર ઠાર માર્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે. આતકવાદીઓની નાપાક ઈરાદાઓ પર સેનાના જવાનોની સખ્ત જનર રહેતી હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં એક પાકિસ્તાની  ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પોતાના ઈરાદાને અંજામ આપે તે પહેલા જ ઝડપાયા,પૂંછમાં હથિયારો અને માદક દ્રવ્યો સાથે 3ની અટકાયત

જમ્મુ કાશ્મીરમાં 3 આતંકીઓની અટકાયત ઈરાદાઓ અઁજામ આપે તે પહેલાજ પોલીસના સકંજામાં હથિયારો અને માદક દ્રવ્યો સાથે 3ની ધરપકડ કરાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર ટકેલી હોય છે તેઓ અહીંની શઆંતિને ભંગ કરવાના સતત પ્રયત્નમાં લાગેલા હોય છે જો કે સેના અને પોલીસના સહયોગથી કેચલાક આતંકીઓ પોતાના નનાપાત ઈરાદાઓને અંજામ આપે તે […]

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પાકની બોલતી બંધ કરી દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને […]

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ,જાણો શું કહ્યું વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતની વિરુદ્ધમાં

કાશ્મીરમાં જી 20ની બેઠકને લઈને પાકરિસ્તાનને પેટ દુખ્યું વિદેશમંત્રી ભૂટ્ટોએ ભારત સામે ઝેર ઓક્યું દિલ્હીઃ- ભારત આ વર્, દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંબર્ભે દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જીદી જૂદી બેઠકો પણ યોજાઈ રહી છે ત્યારે ભારતે જી 20ના પ્રતિનિધિઓની એક ખાસ બેઠક જમ્મુ કાશ્મીરમાં પણ યોજી છે જો કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code