જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરતા બે આતંકીઓ સેના દ્રારા ઠાર મરાયા
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સતત નજર રહેતી હોય છએ તેઓ ગમે તે રીતે અહીની શઆંતિ ભંગ કરવાના પ્રયાસમાં લાગેલા હોય છે આવી સ્થિતિમાં સુપક્ષાદળોના જવાનો સતત ચેતીને રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે. ત્યારે જમ્મિ કાશ્મીરમાં ફરી સેનાના જવાનોએ ઘુસમખોરી કરતા આતંકીઓના પ્ર.ત્ન નાકામ કર્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરના પૂછં વિસ્તારમાં સેનાએ […]


