1. Home
  2. Tag "jammu"

જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

નવી દિલ્હીઃ તાજેતરના સમયમાં ભારતના ઘણા દુશ્મનો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી રહ્યાં છે. દરમિયાન 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ખ્વાજા શાહિદની લાશ માથુ કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ખ્વાજા શાહિદનું થોડા દિવસ પહેલા અપહરણ […]

આજે 24મો કારગિલ વિજય દિવસ: દેશના બહાદુર સૈનિકોની અદમ્ય હિંમતને કરીએ યાદ

દિલ્હી: આજે 24મો કારગિલ વિજય દિવસ છે. 24 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સૈનિકોએ પોતાની અદમ્ય હિંમતથી પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં દેશના વિવિધ ભાગોમાંથી સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આવા જ એક શહીદ આરએસ પુરાના કોટલી શાહ દૌલા ગામનો દેવેન્દ્ર સિંહ છે શહીદની પત્ની બલજીતે કહ્યું કે આજે પણ જ્યારે તે દિવસને યાદ કરે છે, […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન,આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત  માતા વૈષ્ણો દેવી ગુફામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશનને […]

જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમૃતસરથી વૈષ્ણોદેવી (કટરા) જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જમ્મુના સિધરા વિસ્તારમાં બની ઘટના  ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર […]

જમ્મુના સાંબા જિલ્લાના વિજયપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, સુરક્ષા જવાનો સતર્ક બન્યાં

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે, ભારતમાં ભાંગફોડ કરવા માટે આતંકવાદીઓને ઘુસણખોરી માટે પણ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સહયોગ આપી રહ્યું છે. બીજી તરફ ભારતીય સરહદ વિસ્તારમાં પાકિસ્તાનના ડ્રોન અનેકવાર જોવા મળે છે. દરમિયાન જમ્મુના સાંબામાં પાકિસ્તાની ડ્રોન દ્વારા એક પેકેટ ડ્રોપ કરવામાં આવ્યું હતું. જો કે, ડ્રોનને જોઈને સતર્ક બનેલા […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code