1. Home
  2. Tag "jammu"

લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકોના લક્ષ્યાંકનું રહસ્યોદ્ધાટન, જમ્મુમાં પીએમ મોદીએ એનડીના 400 પ્લસનું સમજાવ્યું ગણિત

જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત કરી. તે દરમિયાન તેમણે જાહેરસભાને સંબોધિત કરતા પરિવારવાદની રાજનીતિ પર વિપક્ષી દળોને પણ ઘેર્યા. તેમણે નામોલ્લેખ વગર આરોપ લગાવ્યો કે સરકારો માત્ર એક જ પરિવારને આગળ વધારવામાં લાગેલી રહી. તેમણે કહ્યુ કે પરિવાર વાદની રાજનીતિમાં સૌથી વધુ નુકશાન દેશના યુવાઓને થાય છે. 400 પારનું લક્ષ્ય […]

પ્રોપગેન્ડા ગમે તેટલો ચાલે, પણ જમ્મુ-કાશ્મીરમાં આતંક કાબુમાં: આંકડાઓ આપી રહ્યા છે સાક્ષી

શ્રીનગર: એક સમયે ભાગલાવાદીઓના ઉધામા અને પથ્થરબાજીને કારણે અશાંત જમ્મુ-કાશ્મીરમાં હવે અમનચેન દસ્તક આપી રહ્યા છે. અનુચ્છેદ-370ના હટાવાયા બાદથી ગત વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં બંધ અને પથ્થરમારા જેવી ઘટનાથી હિંસામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 15 ડિસેમ્બર સુધી આતંકવાદ અને ભાગલાવાદ સંબંધિત સંગઠિત હડતાળ અને સંગઠિત પથ્થરમારાની શૂન્ય ઘટનાઓ નોંધાય છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી […]

જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

નવી દિલ્હીઃ તાજેતરના સમયમાં ભારતના ઘણા દુશ્મનો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી રહ્યાં છે. દરમિયાન 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ખ્વાજા શાહિદની લાશ માથુ કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ખ્વાજા શાહિદનું થોડા દિવસ પહેલા અપહરણ […]

આજે 24મો કારગિલ વિજય દિવસ: દેશના બહાદુર સૈનિકોની અદમ્ય હિંમતને કરીએ યાદ

દિલ્હી: આજે 24મો કારગિલ વિજય દિવસ છે. 24 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સૈનિકોએ પોતાની અદમ્ય હિંમતથી પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં દેશના વિવિધ ભાગોમાંથી સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આવા જ એક શહીદ આરએસ પુરાના કોટલી શાહ દૌલા ગામનો દેવેન્દ્ર સિંહ છે શહીદની પત્ની બલજીતે કહ્યું કે આજે પણ જ્યારે તે દિવસને યાદ કરે છે, […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન,આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા

‘જય માતા દી’ના જયઘોષથી ગૂંજ્યું માં વૈષ્ણો દેવીનું ભવન આ વર્ષે 5 મહિનામાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત  માતા વૈષ્ણો દેવી ગુફામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 38 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશનને […]

જમ્મુઃ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ ઉંડી ખાઈમાં પડી,10ના મોત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં અમૃતસરથી વૈષ્ણોદેવી (કટરા) જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. બસ નેશનલ હાઈવે 44 પર […]

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સુપ્રીમ કોર્ટનું સમર્થન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા સીટોના ​​સીમાંકનને સમર્થન આપ્યું છે. આ પ્રક્રિયાને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કર્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પુનર્ગઠનનો મુદ્દો તેની સાથે પેન્ડિંગ છે. તેમણે આ સુનાવણીમાં આ પાસાને ધ્યાનમાં લીધો નથી. શ્રીનગરના રહેવાસી હાજી અબ્દુલ ગની ખાન અને […]

જમ્મુના સિધરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર

સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જમ્મુના સિધરા વિસ્તારમાં બની ઘટના  ત્રણ આંતકવાદીઓ માર્યા ગયા  શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક પ્લાનને અંજામ આપવાની હિંમત કરી છે.જમ્મુના સિધરા વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો,જેનો ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે .જમ્મુના સિધરા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર શરુ થયો હતો. સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.સુરક્ષાદળોએ ત્રણેય આંતકીઓને ઢેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code