1. Home
  2. Tag "jamnagar"

જામનગરમાં કોરોનાના દર્દીઓના પરિવારજનોની વ્હારે આવ્યા વિવિધ સમાજઃ રહેવા-જમવાની કરશે વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ શહેરોમાં આવેલી મોટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ગ્રામીણ વિસ્તારના દર્દીના પરિવારજનોને શહેરમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હવે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને સમાજ આગળ આવી રહ્યાં છે. જામનગર શહેરમાં […]

કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

અમદાવાદઃ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સુકા મરચાની જંગી આવક બાદ હવે ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે. પ્રાપ્ત […]

જામનગરમાં બાકી મિલકતવેરાની વસુલાત માટે મનપાનું અભિયાન, 12 મિલકતને કરાઈ સીલ

અમદાવાદઃ જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા બાકી મિલ્કતવેરા મામલે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલકત ધારકની મિલકતને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મનપા દ્વારા 12 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જામનગરમાં અમુક મિલ્કતદારોને અનેક વખત નોટીસ આપવા છતા વેરો […]

ગુજરાતમાં 6 કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે મેયરની પસંદગી માટે કવાયત

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 500 બેઠકોના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલા ભાજપની 482 બેઠક ઉપર ભવ્ય વિજય થયો છે. જેથી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. બીજી તરફ છ મહાનગરપાલિકામાં ભાજપના મોવડી મંડળ […]

સશક્ત ભાજપ… અશક્ત કોંગ્રેસ

ગુજરાતની 6 કોર્પોરેશનનું પરિણામ જાહેર ભાજપની 450થી વધારે બેઠકો ઉપર જીત આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં હતા. જેમાં ફરી એકવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. 500 બેઠકોના લક્ષ્યાંક સામે ભાજપની 485 જેટલી બેઠકો ઉપર જીત થઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે કોંગ્રેસની 44 જેટલી બેઠકો […]

કોર્પોરેશન ચૂંટણીઃ રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભાજપની બહુમતી

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં ભાજપ બહુમતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજકોટ, ભાવનગર અને જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમત હાંસલ કરી લીધી હોવાનું જાણવા મળે છે. જેથી ફરીથી ત્રણેય કોર્પોરેશનમાં ભાજપનું શાસન આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો ભંગવો લહેરાયો છે. […]

જામનગર મનપા ચૂંટણીનું મતદાન સંપન્ન: 6 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ જામનગર મનપા ચૂંટણીમાં 64 બેઠક માટે મતદાન યોજાશે 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઇ થઇ ચૂક્યું હતું જે હવે પૂર્ણ થયું […]

જામનગરમાં 50 બેઠકો પર ભાજપ જીતશે: જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કથગરાનો આશાવાદ

જામનગરમાં આજ સવારથી મતદાનનો થયો પ્રારંભ જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કથગરાએ પણ કર્યું મતદાન ભાજપ 50 બેઠકો પર જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો જામનગર: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. શહેરની વિભાજી સ્કૂલમાં જીલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપના પ્રમુખ ડૉ. વિમલ કથગરાએ […]

રાજ્યના 6 મહાનગરોમાં ચૂંટણીની જંગનો માહોલ – જનતા કરી રહી છે મતદાન

રાજ્યના 6 મહાનગરોમાં આજે ચૂંટણી 2 હજારથી પણ વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અમદાવાદ – આજ રોજ વહેલી સવારથી જ ગુજરાતના 6 મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાતના 6 મહાનગરોમાં  અમદાવાદ, સુરત, વડોદરા , રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યા આજે જનતા પોતાનો મત આપીને નેતાની પસંદગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code