પીએમ જન ધન યોજનાને બહોળો પ્રતિસાદ, 7 વર્ષમાં ખાતાધારકોની સંખ્યા 44 કરોડને પાર
મોદી સરકારની પીએમ જન ધન યોજનાને લોકોનો બહોળો પ્રતિસાદ 7 વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડને પાર દેશના દરેક લોકોને નાણાકીય સંસાધન પૂરો પાડવાનો છે ઉદ્દેશ્ય નવી દિલ્હી: દેશના દરેક નાગરિકોને નાણાંકીય સંસાધન પૂરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે વર્ષ 2014ના 28 ઑગસ્ટના રોજ પીએમ જનધન યોજનાની શરૂઆત કરી […]