1. Home
  2. Tag "Janmashtami"

જન્માષ્ટમીની મધ્યરાત્રિએ શા માટે કાપવામાં આવે છે ડાળખીવાળી કાકડી, જાણો તેનું ધાર્મિક મહત્વ

કૃષ્ણ જન્માષ્ટમી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે કૃષ્ણના જન્મની યાદમાં ભાદો મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. જન્માષ્ટમી પૂજા મધ્યરાત્રિએ (રાત્રે 12 વાગ્યે) કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે […]

જન્માષ્ટમી પર આ 5 મહેંદી ડિઝાઇનથી હાથની સુંદરતામાં વધારો, બધા વખાણ કરશે

રાધા-કૃષ્ણનો પ્રેમાળ તહેવાર, જન્માષ્ટમી, ફક્ત ભક્તિનો પ્રસંગ નથી પણ પોશાક પહેરવાનો પણ એક ખાસ પ્રસંગ છે. પૂજા થાળીથી લઈને ઘરની સજાવટ સુધી, બધું જ રંગ અને સુંદરતાથી ભરેલું હોય છે, તો આપણે આપણા હાથને સજાવવાનું કેવી રીતે ભૂલી શકીએ? મહેંદી ફક્ત તહેવારની સુંદરતામાં વધારો કરતી નથી પણ તમારા પરંપરાગત દેખાવને પણ પૂર્ણ કરે છે. બાલ […]

સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે

સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં સૌ પ્રથમ વખત લોકમેળો યોજાશે, સુરેન્દ્રનગરના લોકમેળામાં 23 મોટી રાઈડસ, ખાણી-પીણીના કુલ 32 સહિત 94 સ્ટોલ હશે, વઢવાણમાં રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં યોજાનારા મેળામાં 12-મોટી રાઈડસ, 14-નાની બાળકો માટેની રાઈડસ, 8 સ્ટોલને મંજુરી, સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારમાં ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમીના તહેવારોમાં આવતી કાલે તા.14મીથી […]

જન્માષ્ટમીની 5 દિવસની રજાઓમાં ગોવા, મહાબળેશ્વર જવા માટે પ્રવાસીઓનો ક્રેઝ

પ્રવાસીઓમાં ડોમેસ્ટિકમાં ગોવા, મહાબળેશ્વર અને ઇન્ટરનેશનલમાં બાલી, દુબઇ હોટ ફેવરિટ, ઘણા પ્રવાસીઓ માઉન્ટ આબુ અને ઉદેપુર જઈને રજાઓ માણશે, પ્રવાસન સ્થળોની હોટલોમાં બુકિંગ ફુલ થવા લાગ્યા રાજકોટઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકો પરિવારજનો સાથે જન્માષ્ટમીની 5-6 દિવસની રજાઓમાં ફરવા જવા માટેનો પ્લાન ઘડી રહ્યા છે. પ્રવાસીઓમાં હાલ ગોવા અને મહાબળેશ્વરની […]

સોમનાથમાં ભાલકા તિર્થમાં જન્માષ્ટમી પર્વ ભક્તિમય ઊજવણી, મહાઆરતીમાં ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથમે કાન્હો ભયો, જય કનૈયા લાલ કી…નારા લાગ્યા, હરિહરધામ સોમનાથ ખાતે શિવકથા પારાયણનો પ્રારંભ, સોમનાથ મંદિરથી કથા સ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ સોમનાથઃ શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો, લાઈટિંગ, અને વિવિધ શુશોભનોથી […]

આજે જન્માષ્ટમી, દ્વારકા, ડાકોર અને શામળાજી બન્યુ કૃષ્ણમય, ભાવિકોની ભીડ ઉમટી

ડાકોર મંદિરને આસોપાલવના લીલા તોરણો અને ધજા-પતાકાથી શણગારાયું, ડાકોરમાં ઠાકોરજીને રાતે 12 વાગ્યે અભિયંગ સ્નાન બાદ સવા લાખનો મુંગટ પહેરાવાશે, ગોપાલને સોનાના પારણે ઝૂંલાવાશે અમદાવાદઃ આજે જન્માષ્ટમીનું પર્વ ગુજરાતભરમાં ધામધૂમથી ઊજવવમાં આવી રહ્યું છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, દ્વારકાના દ્વારકાધિશનું મંદિર અને શામળાજી ઠાકોરજીના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ત્રણેય મંદિરોને રંગબેરંગી […]

જન્માષ્ટમીના પાવન પર્વ પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ આજરોજ દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પોસ્ટ પર લખ્યું છે કે, હું જન્માષ્ટમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શોને […]

દ્વારકાધિશના મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફાર

કાલે સોમવારે દ્વારકાધિશનો 5251મો જન્મોત્સવ ધામધૂમથી માનાવાશે, મધરાતના ત્રણ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન કરી શકાશે, આજે મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડ્યા દ્વારકાઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કાલે સોમવારે 26મી ઓગસ્ટેના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાતના […]

જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પહેરાવો આવા સુંદર વસ્ત્રો

આ વર્ષે જન્માષ્ટમીના તહેવારને યાદગાર બનાવવા માટે તમે લાડુ ગોપાલને સુંદર વસ્ત્રો પહેરાવી શકો છો. આ બધા વસ્ત્રો કાન્હાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. ભારતમાં દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે તમે લાલાને નવો અને સુંદર દેખાવ આપી શકો છો. આ આસમાની કલરનો ડ્રેસ તમારા લાડુ ગોપાલ પર ખૂબ […]

જન્માષ્ટમી પર્વ પર ચોક્કસ ટ્રાય કરો આ યૂનિક મહેંદી ડિઝાઈન, હાથની સુંદરતામાં વધારો કરશે

જો તમે પણ જન્માષ્ટમીના તહેવારને યાદગાર બનાવવ માંગો છો તો આ ખાસ મોકા પર ભગવાન શ્રી કૃષ્ણની આ મહેંદી ડિઝાઈન તમારા હાથોમાં બનાવી શકો છો. આનાથી તમારા હાથ ખુબ જ સુંદર દેખાશે. જો તમે પણ તમારા હાથને સુંદર બનાવવ માંગો છો તો આ જનમાષ્ટમી પર આ મહેંદી ડિઝીન જરૂર બનાવો. આ વર્ષે જન્માષ્ટમીના ખાસ મોકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code