1. Home
  2. Tag "Jayashree Ram"

મહર્ષિ વાલ્મિકી જ્યંતિઃ ‘એકાત્મતા’ને સમાનતાનું ગાન~રામાયણ

(ડો. મહેશ ચૌહાણ) આદિકવિ મહર્ષિ વાલ્મિકીના શ્રીમુખેથી પ્રગટ થયેલ સાક્ષાત્ વેદ એટલે રામાયણ. શ્રીરામના જીવનચરિત્રને મહર્ષિ વાલ્મિકીજીએ જનજન સુધી પહોંચાડયું. રામાયણ ભારતની બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તે ભારતીય સમાજના તમામ વર્ગના લોકોના હૃદય પટલ પર અંકિત છે, તેમજ લોકોના જીવન વ્યવહારમાં દિવ્ય સ્મરણ સાથે તેનું સતત સદૈવ પ્રકટીકરણ થતું રહે છે. તત્કાલીન સામાજિક વ્યવસ્થાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code