1. Home
  2. Tag "Jetalsar railway overbridge"

જેતલસર રેલવે ઓવરબ્રિજ પર કાર પુલની દીવાલ સાથે અથડાતા ત્રણનાં મોત

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: આજે મહા શિવરાત્રીના દિવસે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવરાત્રીના મેળામાંથી ઘરે જવા માટે કારમાં ચાર લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજની દીવાલ સાથે ધડાકા સાથે અથડાતા કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના ટુકડા થઈને રોડની બે બાજુ ફંગોળાયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code