1. Home
  2. Tag "jnu"

દિલ્હીઃ JNU માં હવે વિદ્યાર્થીઓ ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, દંડની સાથે પ્રવેશ રદની કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના કારણે વિવાદોમાં આવી ચુકેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી રાજકારણીએ માટે રાજકીય અખાડો ના બને તે માટે યુનિવર્સિટી સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે યુનિવર્સિટી સંકુલમાં વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન નહીં કરી શકે, જો વિદ્યાર્થીઓ આવુ કંઈ પણ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહીની સાથે પ્રવેશ રદ કરવા […]

દિલ્હીની JNUમાં ’72 હુરે’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે,નિર્માતા અશોક પંડિતની જાહેરાત

મુંબઈ : ફિલ્મ ’72 હુરેં’ તેનું ટીઝર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. આને લઈને કોઈને કોઈ પ્રકારનો વિવાદ ઊભો થઈ રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ સામે આવ્યું છે, જેના કારણે ઘણો હોબાળો થયો હતો. હવે વિવાદોમાં ફસાયેલી આ ફિલ્મના મેકર્સે મોટી જાહેરાત કરી છે. પ્રોડ્યુસર અશોક પંડિતે પણ આ જાહેરાતનો […]

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હવે દેખાણો-હિંસા સહિતના બનાવોમાં વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો અને અથડામણ જેવા બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુનિવર્સિટી સંકુલમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દંડ સહિતની આકરી કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જેએનયુના સત્તાધીશોના આ નિર્ણયની સામે વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર જવાહરલાલ […]

JNUમાં ફરી એકવાર વિવાદઃ શિવાજી જ્યંતિની ઉજવણીમાં વિદ્યાર્થી નેતાઓ વચ્ચે અથડામણ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ડાબેરીઓએ જેએનયુ સંકુલમાં શિવાજી જ્યંતિની ઉજવણીમાં હંગામો મચાવ્યો હતો. તેમજ શિવાજીની પ્રતિમા ઉપર લગાવેલી હાર ઉતારીને પ્રતિમા ફેંકી દીધો હોવાનો આક્ષેપ એબીપીએએ કર્યો હતો. જો કે, ડાબેરીઓએ તમામ આક્ષેપોને ફગાવ્યાં હતા. શિવાજી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરીઓના કાર્યકર્તાઓ […]

શ્રમજીવી પરિવારની દીકરીની તપસ્યા સામે ગરીબી અને મજબુરી હારી, અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં PhD કરશે

મુંબઈઃ એક સમયે મુંબઈના માર્ગો પર ફૂલ વેચતી સરિતા માલી નામની વિદ્યાર્થિની હવે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે. તેને પીએચડી માટે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે હાલમાં JNUમાં ભારતીય ભાષાઓના કેન્દ્રમાં હિન્દી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તેણીએ JAU માંથી એમએ અને એમફીલની ડિગ્રી પૂર્ણ કરી છે અને જુલાઈમાં […]

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમરનું CAA/NRC અંગેનું નિવેદન ભટકાઉઃ કોર્ટ

નવી દિલ્હીઃ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદનું ફેબ્રુઆરી 2020માં CAA/NRC વિરુદ્ધનું ભાષણ વાંધાજનક, ભડકાઉ અને અસ્વીકાર્ય છે. તેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું. આ ભાષણ મહારાષ્ટ્રના અમરાવતીમાં આપવામાં આવ્યું હતું. ભાષણનો આ ભાગ 2020 નોર્થ દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં ઉમર અને અન્યો સામે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો ભાગ છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સિદ્ધાર્થ […]

સંસ્થાના સંકુલમાં કોઈ પ્રકારની હિંસાને સહન નહીં કરાયઃ JNU

નવી દિલ્હીઃ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચુકેલી જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં વામપંથી વિદ્યાર્થી સંગઠન અને હિન્દુ વિદ્યાર્થી સંગઠન એબીવીપી વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીના મેસમાં માંસાહારી ભોજનને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વામપંથી વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની […]

રામનવમીના દિવસે JNUમાં એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ

એબીવીપી અને લેફ્ટિસ્ટ્સ વચ્ચે બબાલ રામનવમીના દિવસે થઈ બબાલ આ છે કારણ દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી એટલે JNU કે જે હંમેશા કોઈના કોઈ વિવાદોમાં સામે આવતી હોય છે હવે ફરીવાર એવુ થયું કે જેમાં JNUમાં ભણતા લેફ્ટિસ્ટ્સ લોકોએ એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી અને બબાલ કરી. વાત એવી છે કે જેએનયુમાં કાવેરી હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓએ રામનવમીના […]

શાંતિશ્રી ધુલીપુડી પંડિત JNUના પ્રથમ મહિલા વાઈસ ચાન્સલર બન્યા

દિલ્હીઃ દેશમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની કમાન પહેલીવાર મહિલાના હાથમાં આવી છે. પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિતને JNUના નવા વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જેએનયુની પ્રથમ મહિલા વીસી છે. પુણે યુનિવર્સિટીમાં પોલિટિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવતા પ્રોફેસર પંડિતનો જન્મ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં થયો છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ […]

દિલ્હીઃ JNUમાં વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ

દિલ્હીઃ દેશની રાજધાનીમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થાજવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરીથી વિવાદ થયો હોવાનું જાણવા મળે છે. જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA)-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)ના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લગભગ 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિદ્યાર્થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code